GU/730101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 12:26, 13 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બધુ જ પરમ ભગવાનમાથી આવી રહ્યું છે. તો ત્યાં પ્રેમ છે. જેમ કે રાધા કૃષ્ણનો પ્રેમ, કિશોર-કિશોરી, યુવાન કૃષ્ણ, યુવાન રાધારાણી. આ પ્રેમ આ ભૌતિક જગતમાં વિકૃત રીતે પ્રતિબિંબિત થાય છે પ્રેમના નામ પર, પણ તે વાસના છે; તેથી તેને વિકૃત પ્રતિબિંબ કહેવાય છે. વાસના કારણકે..., એક યુવાન છોકરો, એક યુવાન છોકરી ભેગા થાય છે, તેઓ સાથે પ્રેમ કરે છે, પણ થોડીક અસહમતિ, તેઓ છૂટા થઈ જાય છે."
730101 - ભાષણ ભક્તિરસામૃતસિંધુ - મુંબઈ