GU/700504 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 09:03, 27 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હોઈ શકે છે કે તમે ખૂબજ ધની પરિવારમાં જન્મ લેશો,નહીંતર તમે પશુના ગર્ભમાં જન્મ લેશો,પણ જન્મ,મૃત્યુ,જરા અને વ્યાધિના કષ્ટો તો જારી રહેશે.તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલે કે આપણને આ ચાર વસ્તુઓનો સમાધાન/ઉકેલ કાઢવું છે:જન્મ,મૃત્યુ,જરા અને વ્યાધિ.તો જો આપણે પાપ્મય રીતે કાર્ય કરશું અને જો આપણે પાપ્મય રીતે ભોજન કરીશું,ત્યારે જન્મ,મૃત્યુ,જરા અને વ્યાધિનો આ જીવન ચાલતું રહેશે.નહીંતર,તમે તેનો ઉકેલ કાઢી શકો છો,અને જેમ કે ભગવદ્ ગીતામાં વ્યક્ત છે,ત્યક્ત્વા દેહં પુનર જન્મ નૈતિ મામ એતી કૌંતેય:"આ દેહને છોડ્યા બાદ,"ત્યક્ત્વા દેહં પન: જન્મ નૈતિ,"તે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ નહિ લેશે."
700504 - ભાષણ ISO 01 - લોસ એંજલિસ