GU/700512b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
(No difference)
|
Revision as of 11:56, 27 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"કૃષ્ણ કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ ધામ પરમમ મમ.મામ ઉપેત્ય કૌંતેય દુઃખાલયમ અશાશ્વતમ,નાપનુંવંતી મહાત્માંનાહ(BG 8.15): :"જોઈ કોઈ પણ,કોઈ ન કોઈ પ્રકારે,કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરીને,તે મારા પાસે આવે છે,તેને પાછો જઈને ફરીથી ભૌતિક દેહ સ્વીકારવાની કોઈ પણ જરૂર નથી.'તેને કૃષ્ણના જેમ જ સત-ચિત-આનંદ-વિગ્રહ(બ્ર.સ): મળે છે." |
700512 - ભાષણ ISO 08 - લોસ એંજલિસ |