GU/700513 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 12:08, 27 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ઈચ્છા વગરના નથી થઇ શકતા.આપણે મૌન નથી રહી શકતા.પણ આપણા ઈચ્છાઓને,આપણા કાર્યોને શુદ્ધ કરવું પડે છે.તે સાચું જ્ઞાન છે.તે સાચું જ્ઞાન છે.આપણે માત્ર કૃષ્ણની સેવા ઈચ્છા કરીશું.તે ઈચ્છાની શુદ્ધિ છે."
700513 - ભાષણ ISO 09 - લોસ એંજલિસ