GU/700702 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 11:51, 28 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી ભૌતિક વૈજ્ઞાનિકો,તે કહે છે કે કોઈ આત્મા નથી,કારણ કે તે જોઈ નથી શકતા.તેમના સાધન દ્વારા કે તેમના જ્ઞાન દ્વારા તે સંભવ નથી.અપશ્યંતામ.તે જોઈ નથી શકતા.તેથી આપણે આપણા આંખોનો પણ વિશ્વાસ નથી કરી શકતા.આ આંખો કઈ પણ વસ્તુને જોવા માટે યોગ્ય નથી.તે થોડા પરિસ્થિતિયોમાં જ આપણને કોઈ છાપ આપે છે.નહીંતર...મારા ગુરુ મહારાજ કેહતા હતા કે સંત પુરુષોને આંખ દ્વારા નહિ,પણ કાન દ્વારા જોવું જોઈએ.જોવા માટે પણ વિવિધ પદ્ધતિયોં છે.એમ વિશ્વાસ નથી કરતા કે આંખ જ બધું જોવા માટે પર્યાપ્ત છે.નહિ."
700702 - ભાષણ SB 02.01.01-4 - Partial Recording - લોસ એંજલિસ