GU/710409 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 11:22, 18 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક જે હંમેશાં અંદર અને હંમેશાં વગર ચોવીસ કલાક, કૃષ્ણને જોશે. કાંઈ નહીં; તે કશું જોશે નહીં. બીજાઓ, તેઓ ફક્ત કહેશે, "ભગવાન ક્યાં છે? ભગવાન મરી ગયા છે. શું તમે મને ભગવાન બતાવી શકો?" આવી વ્યક્તિઓ ભગવાન કદી સમજી શકશે નહીં, કેમ કે તેઓ પડકાર આપીને ભગવાનને જોવા માંગે છે. તે શક્ય નથી. ભગવાન પડકાર દ્વારા દૃશ્યમાન નથી; ફક્ત પ્રેમ અને શરણાગતિ દ્વારા. પછી ભગવાન જોઈ શકાય છે."
710409 - ભાષણ શ્રી.ભ. ૦૧.૦૮.૧૮-૧૯ - મુંબઈ‎