GU/Prabhupada 0526 - જો આપણે કૃષ્ણને મજબૂત રીતે પકડી લઈએ, માયા કશું ના કરી શકે: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0526 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
[[Category:GU-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0525 - માયા બહુ જ બળવાન છે, જેવા તમે થોડાક આશ્વસ્ત થાઓ છો, તરત જ આક્રમણ કરે છે|0525|GU/Prabhupada 0527 - આપણે કૃષ્ણને અર્પણ કરીને ગુમાવતાં નથી. આપણે માત્ર મેળવીએ જ છીએ|0527}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|5ON4zsE62hE|જો આપણે કૃષ્ણને મજબૂત રીતે પકડી લઈએ, માયા કશું ના કરી શકે<br /> - Prabhupāda 0526}}
{{youtube_right|LZtlFP9rCZg|જો આપણે કૃષ્ણને મજબૂત રીતે પકડી લઈએ, માયા કશું ના કરી શકે<br /> - Prabhupāda 0526}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:00, 6 October 2018



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

તમાલ કૃષ્ણ: જો માયા વ્યક્તિને જકડી લે, કૃષ્ણ તરફ જવાનો સૌથી ઝડપી રસ્તો શું છે?

પ્રભુપાદ: ઓહ, તે ફક્ત કૃષ્ણ... જ્યાં પણ માયાનું આકર્ષણ હોય છે, ફક્ત કૃષ્ણને પ્રાર્થના કરો, "કૃપા કરીને મને બચાવો. કૃપા કરીને મને બચાવો." ફક્ત તે જ રસ્તો છે. અને તેઓ તમને બચાવશે. આપણે માયાના સામ્રાજ્યમાં છીએ, તો અહી માયા બહુ જ શક્તિશાળી છે, પણ જો આપણે કૃષ્ણને બહુ જ મજબૂત રીતે પકડી લઈએ, માયા કશું ના કરી શકે. તે આપણે કૃષ્ણને બહુ દ્રઢતાપૂર્વક પકડવામાં સ્થિર હોવા જોઈએ. તો પછી કોઈ પતન નથી. હા.

મધુદ્વિષ: પ્રભુપાદ, જ્યારે અમે બહાર જઈએ છીએ સંકીર્તન માટે, કીર્તન માટે, ટોળે વળેલા લોકોને અમારી સાથે કિર્તનમાં જોડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ શું છે? સૌથી શ્રેષ્ઠ માર્ગ શું છે...

પ્રભુપાદ: સૌથી શ્રેષ્ઠ માર્ગ છે કે તમે કીર્તન કરતાં જાઓ. તમારું કાર્ય નથી કે, મારા કહેવાનો મતલબ, ટોળાને સંતોષવું. તમારું કાર્ય છે કૃષ્ણને સંતોષ આપવો, અને પછી ભીડ આપમેળે સંતુષ્ટિ પામશે. આપણે ભીડને ખુશ કરવા નથી જતાં. આપણે તેમને કઈક, કૃષ્ણ, આપવા જઈએ છીએ. તો તમારે ખૂબ સાવચેત રહેવું જોઈએ કે તમે કૃષ્ણને યોગ્ય રીતે આપી રહ્યા છો. તો તેઓ સંતુષ્ટ થશે. તમારું એક માત્ર કામ હોવું જોઈએ કૃષ્ણને સંતુષ્ટ કરવા. તો બધુ જ સંતોષ પામશે. તસ્મિન તુષ્ટે જગત તુષ્ટ. જો કૃષ્ણ સંતોષ પામે છે, તો આખું જગત સંતોષ પામે છે. જો તમે મૂળ પર પાણી રેડશો, તો તે આપમેળે વૃક્ષના દરેક ભાગોમાં વિતરિત થશે. તો કૃષ્ણ એક મોટા વૃક્ષનું મૂળ છે, અને તમે કૃષ્ણને પાણી રેડો. હરે કૃષ્ણનો જપ કરો અને નીતિ નિયમોનું પાલન કરો, બધુ જ બરાબર થશે.