GU/770126b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જગન્નાથ પુરીમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૭]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૭]]
[[Category:GU/અમૃત બિંદુ - જગન્નાથ પુરી]]
[[Category:GU/અમૃત બિંદુ - જગન્નાથ પુરી]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/770126 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જગન્નાથ પુરીમાં અમૃત બિંદુ બોલે છે|770126|GU/770127 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જગન્નાથ પુરીમાં અમૃત બિંદુ બોલે છે|770127}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/770126AD-PURI_ND_02.mp3</mp3player>|"તો આપણે ભક્તિ સંપ્રદાયને સાચી દિશામાં આત્મસાત કરવું જોઈએ, અને આપણું જીવન સફળ બનાવવું જોઈએ, આપણે આ જ્ઞાનનું વિતરણ કરવું જોઈએ, આ સંપ્રદાય, આખી દુનિયામાં. તે ચૈતન્ય મહાપ્રભુનો ઉદેશ્ય છે. જન્મ સાર્થક કરી પર ઉપકાર. આધુનિક સમાજ ખૂબ જ દુષ્ટ સમાજ છે. કારણકે મનુષ્ય જીવનમાં એક તક છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા - પરમ સત્ય વિશે પૃચ્છા કરવાની. તો જો તેઓ નથી કરતાં... ભારતમાં તે જ્ઞાન છે. જો તેને નકારવામાં આવે છે, તે માનવ સમાજ માટે બહુ સારું નથી. તો હું તમને બધાને વિનંતી કરીશ, શિક્ષિત વિદ્વાનો, પંડિતો, જે અહિયાં ઉપસ્થિત છે, આ આંદોલન, કૃષ્ણ ભાવનામૃત, સાથે સહકાર આપવાની, અને ચાલો એક સાથે જગન્નાથ સંપ્રદાય માટે કામ કરીએ."|Vanisource:770126 - Conversation Address - Jagannatha Puri|770126 - વાર્તાલાપ - જગન્નાથ પુરી}}
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/770126AD-PURI_ND_02.mp3</mp3player>|"તો આપણે ભક્તિ સંપ્રદાયને સાચી દિશામાં આત્મસાત કરવું જોઈએ, અને આપણું જીવન સફળ બનાવવું જોઈએ, આપણે આ જ્ઞાનનું વિતરણ કરવું જોઈએ, આ સંપ્રદાય, આખી દુનિયામાં. તે ચૈતન્ય મહાપ્રભુનો ઉદેશ્ય છે. જન્મ સાર્થક કરી પર ઉપકાર. આધુનિક સમાજ ખૂબ જ દુષ્ટ સમાજ છે. કારણકે મનુષ્ય જીવનમાં એક તક છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા - પરમ સત્ય વિશે પૃચ્છા કરવાની. તો જો તેઓ નથી કરતાં... ભારતમાં તે જ્ઞાન છે. જો તેને નકારવામાં આવે છે, તે માનવ સમાજ માટે બહુ સારું નથી. તો હું તમને બધાને વિનંતી કરીશ, શિક્ષિત વિદ્વાનો, પંડિતો, જે અહિયાં ઉપસ્થિત છે, આ આંદોલન, કૃષ્ણ ભાવનામૃત, સાથે સહકાર આપવાની, અને ચાલો એક સાથે જગન્નાથ સંપ્રદાય માટે કામ કરીએ."|Vanisource:770126 - Conversation Address - Jagannatha Puri|770126 - વાર્તાલાપ - જગન્નાથ પુરી}}

Latest revision as of 03:38, 30 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે ભક્તિ સંપ્રદાયને સાચી દિશામાં આત્મસાત કરવું જોઈએ, અને આપણું જીવન સફળ બનાવવું જોઈએ, આપણે આ જ્ઞાનનું વિતરણ કરવું જોઈએ, આ સંપ્રદાય, આખી દુનિયામાં. તે ચૈતન્ય મહાપ્રભુનો ઉદેશ્ય છે. જન્મ સાર્થક કરી પર ઉપકાર. આધુનિક સમાજ ખૂબ જ દુષ્ટ સમાજ છે. કારણકે મનુષ્ય જીવનમાં એક તક છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા - પરમ સત્ય વિશે પૃચ્છા કરવાની. તો જો તેઓ નથી કરતાં... ભારતમાં તે જ્ઞાન છે. જો તેને નકારવામાં આવે છે, તે માનવ સમાજ માટે બહુ સારું નથી. તો હું તમને બધાને વિનંતી કરીશ, શિક્ષિત વિદ્વાનો, પંડિતો, જે અહિયાં ઉપસ્થિત છે, આ આંદોલન, કૃષ્ણ ભાવનામૃત, સાથે સહકાર આપવાની, અને ચાલો એક સાથે જગન્નાથ સંપ્રદાય માટે કામ કરીએ."
770126 - વાર્તાલાપ - જગન્નાથ પુરી