GU/670102c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670102CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|"ખરેખર તમે જોઈ શકો છો કે, તે વંદન-ધન, તે સ્થળ જમીનનું એક નાનું સ્થળ છે, લગભગ એંસી-ચાર-માઇલ વિસ્તાર વિશે કહો, પરંતુ કોઈ પણ વ્યક્તિ, અને તેમ છતાં નાસ્તિક તે હોઈ શકે, અને તેમ છતાં તે બકવાસ છે, જો તે તે જગ્યાએ જાય છે, તે કૃષ્ણ ની હાજરી અનુભવે છે. તેમ છતાં, ત્યાં જઇને, તે તરત જ તેનો વિચાર બદલી નાખશે કે "અહીં ભગવાન છે." તે સ્વીકારી લેશે. તેમ છતાં, જો તમને ગમે, તો તમે કરી શકો ભારત જાઓ અને તમે જોઈ શકો છો, એક પ્રયોગ કરો. તેથી, જો કે વંદવાના એ,વ્યક્તિત્વવાદી માટેનું સ્થાન છે,હવે ભારતની તમામ નૈતિક શાળાઓ, તેઓ વંદવાનામાં તેમનો ઇરામ બનાવી રહ્યા છે. કારણ કે તેઓ ક્યાંય પણ ભગવાનની ભાવના પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા છે, તેથી તેઓ વંદનામાં આવી રહ્યા છે. તે આટલી સરસ જગ્યા છે. "|Vanisource:670102 - Lecture CC Madhya 20.391-405 - New York|670102 - ભાષણ CC Madhya 20.391-405 - ન્યુ યોર્ક‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670102b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670102b|GU/670102d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670102d}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670102CC-NEW_YORK_ND_02.mp3</mp3player>|"વાસ્તવમાં તમે જોઈ શકો છો કે, તે વૃંદાવન-ધામ, તે સ્થળ જમીનનું એક નાનું સ્થળ છે, લગભગ ચોર્યાસી માઇલ વિસ્તાર, પરંતુ કોઈ પણ વ્યક્તિ, અને તે ગમે તેટલો નાસ્તિક કેમ ન હોય, અને ગમે તેટલો બેકાર કેમ ન હોય, જો તે જગ્યાએ તે જાય, તો તે કૃષ્ણની હાજરી અનુભવે છે. હજુ પણ. હજુ પણ, ફક્ત ત્યાં જવાથી, તે તરત જ તેનો વિચાર બદલી નાખશે કે "અહીં ભગવાન છે." તે સ્વીકારી લેશે. હજુ પણ. જો તમે ઈચ્છો, તમે ભારત જઈ શકો છો અને તમે જોઈ શકો છો, એક પ્રયોગ કરો. તો, જો કે વૃંદાવન ..., સાકારવાદી માટેનું સ્થાન છે, હવે ભારતની તમામ નિરાકારવાદી સંસ્થાઓ, તેઓ વૃંદાવનમાં તેમના આશ્રમ બનાવી રહ્યા છે. કારણકે તેઓ ક્યાંય પણ ભગવાનની ભાવના પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા છે, તેથી તેઓ વૃંદાવન આવી રહ્યા છે. તે આટલું સરસ સ્થળ છે." |Vanisource:670102 - Lecture CC Madhya 20.391-405 - New York|670102 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૯૧-૪૦૫ - ન્યુ યોર્ક‎}}

Latest revision as of 11:17, 21 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વાસ્તવમાં તમે જોઈ શકો છો કે, તે વૃંદાવન-ધામ, તે સ્થળ જમીનનું એક નાનું સ્થળ છે, લગભગ ચોર્યાસી માઇલ વિસ્તાર, પરંતુ કોઈ પણ વ્યક્તિ, અને તે ગમે તેટલો નાસ્તિક કેમ ન હોય, અને ગમે તેટલો બેકાર કેમ ન હોય, જો તે જગ્યાએ તે જાય, તો તે કૃષ્ણની હાજરી અનુભવે છે. હજુ પણ. હજુ પણ, ફક્ત ત્યાં જવાથી, તે તરત જ તેનો વિચાર બદલી નાખશે કે "અહીં ભગવાન છે." તે સ્વીકારી લેશે. હજુ પણ. જો તમે ઈચ્છો, તમે ભારત જઈ શકો છો અને તમે જોઈ શકો છો, એક પ્રયોગ કરો. તો, જો કે વૃંદાવન એ..., સાકારવાદી માટેનું સ્થાન છે, હવે ભારતની તમામ નિરાકારવાદી સંસ્થાઓ, તેઓ વૃંદાવનમાં તેમના આશ્રમ બનાવી રહ્યા છે. કારણકે તેઓ ક્યાંય પણ ભગવાનની ભાવના પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા છે, તેથી તેઓ વૃંદાવન આવી રહ્યા છે. તે આટલું સરસ સ્થળ છે."
670102 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૦.૩૯૧-૪૦૫ - ન્યુ યોર્ક‎