GU/670329b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670329LE-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"વિરહ એટલે અલગ. જુદાઈ. "કા, તું ખૂબ સરસ છે, તું ખૂબ દયાળુ છે, તું ખૂબ સરસ છે. પણ હું તો અપશબ્દ છું, હું પાપથી ભરેલો છું, હું તને જોઈ શકતો નથી. તને જોવા માટે મારી પાસે યોગ્યતા નથી." તો આ રીતે , જો કોઈને કાના જુદાપણું લાગે છે, કે "કૃ, હું તને જોવા માંગુ છું, પણ હું એટલો અયોગ્ય છું કે હું તને જોઈ શકતો નથી," આ જુદાઈની લાગણી તમને કૃ ચેતનામાં સમૃદ્ધ બનાવશે.છૂટા થવાની અનુભૂતિ. એવું નથી કે "કા, મેં તમને જોયા છે. સમાપ્ત. બરાબર. હું તમને સમજી ગયો છું. સમાપ્ત. મારો બધો વ્યવસાય સમાપ્ત થયો." ના! હંમેશાં તમારા વિશે વિચારો કે "હું કાને જોવા માટે અયોગ્ય છું." તે તમને કૃ ચેતનામાં સમૃદ્ધ બનાવશે. "|Vanisource:670329 - Lecture - San Francisco|670329 - ભાષણ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670329 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670329|GU/670331 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670331}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670329LE-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"વિરહ એટલે અલગ થવું. જુદાઈ. "કૃષ્ણ, તમે ખૂબ સરસ છો, તમે ખૂબ દયાળુ છો, તમે ખૂબ જ સુંદર છો. પણ હું એટલો બદમાશ છું, હું પાપથી ભરેલો છું, કે હું તમને જોઈ નથી શકતો. તમને જોવા માટે મારી પાસે કોઈ યોગ્યતા નથી." તો આ રીતે, જો કોઈને કૃષ્ણ વિરહ અનુભવ થાય છે, કે "કૃષ્ણ, હું તમારા દર્શન કરવા માંગુ છું, પણ હું એટલો અયોગ્ય છું કે હું તમને જોઈ શકતો નથી," આ વિરહની અનુભૂતિ તમને કૃષ્ણ ભાવનામૃતમાં સમૃદ્ધ બનાવશે. વિરહની અનુભૂતિ. એવું નહીં કે "કૃષ્ણ, મેં તમને જોયા છે. સમાપ્ત. બરાબર. હું તમને સમજી ગયો છું. સમાપ્ત. મારું બધું કામ સમાપ્ત થઈ ગયું." ના! હંમેશાં તમારા વિશે વિચારો કે "હું કૃષ્ણને જોવા માટે અયોગ્ય છું." તે તમને કૃષ્ણ ભાવનામૃતમાં સમૃદ્ધ બનાવશે." |Vanisource:670329 - Lecture - San Francisco|670329 - ભાષણ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 05:33, 30 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વિરહ એટલે અલગ થવું. જુદાઈ. "કૃષ્ણ, તમે ખૂબ જ સરસ છો, તમે ખૂબ જ દયાળુ છો, તમે ખૂબ જ સુંદર છો. પણ હું એટલો બદમાશ છું, હું પાપથી ભરેલો છું, કે હું તમને જોઈ નથી શકતો. તમને જોવા માટે મારી પાસે કોઈ યોગ્યતા નથી." તો આ રીતે, જો કોઈને કૃષ્ણ વિરહ અનુભવ થાય છે, કે "કૃષ્ણ, હું તમારા દર્શન કરવા માંગુ છું, પણ હું એટલો અયોગ્ય છું કે હું તમને જોઈ શકતો નથી," આ વિરહની અનુભૂતિ તમને કૃષ્ણ ભાવનામૃતમાં સમૃદ્ધ બનાવશે. વિરહની અનુભૂતિ. એવું નહીં કે "કૃષ્ણ, મેં તમને જોયા છે. સમાપ્ત. બરાબર. હું તમને સમજી ગયો છું. સમાપ્ત. મારું બધું કામ સમાપ્ત થઈ ગયું." ના! હંમેશાં તમારા વિશે વિચારો કે "હું કૃષ્ણને જોવા માટે અયોગ્ય છું." તે તમને કૃષ્ણ ભાવનામૃતમાં સમૃદ્ધ બનાવશે."
670329 - ભાષણ - સાન ફ્રાન્સિસ્કો‎