GU/680826b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બ્રાહ્મણ કામ કરશે તેવી અપેક્ષા નથી. તે ધના પ્રતિગ્રહ છે. પ્રતિગ્રહ એટલે બીજાની તકોમાંનુ સ્વીકારવું. જેમ કે તમે મને ઘણી વસ્તુઓ - પૈસા, કપડા, ખાદ્ય પદાર્થોની ઓફર કરી છે, તેવી જ રીતે સંન્યાસી, બ્રાહ્મણ સ્વીકારી શકે છે. અન્ય નહીં.ગ્રહસ્થ ન કરી શકે. પ્રતિબંધ છે. બ્રહ્મચાર્ય કરી શકે છે, પરંતુ તે પોતાના આધ્યાત્મિક માસ્ટર વતી સ્વીકારશે, વ્યક્તિગત રૂપે નહીં. આ નિયમો છે. "
680826 - વાર્તાલાપ - મોંટરીયલ