GU/681020 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, સર્વોચ્ચ નેતા, ની પૂજા કરીએ છીએ. માનવ સમાજ નેતા વગર કાર્ય ન કરી શકે. ગમે ત્યાં તમે જાઓ, કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ સમાજ, કોઈ પણ સમુદાય, કોઈ પણ પરિવાર, એક નેતા હોય છે. તો વેદો શિક્ષા આપે છે કે એક પરમ નેતા છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). આ કઠ ઉપનિષદનો ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર છે." |
681020 - ભાષણ દીક્ષા સિયેટલ |