GU/680924b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેમાં કોઈ વિરોધાભાસ નથી. સંઘર્ષ એવા લોકો વચ્ચે છે જેઓ નિર્વિહીન છે, જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા. સંઘર્ષ છે. સંઘર્ષ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે નથી; સંઘર્ષ નાસ્તિક અને આસ્તિક વચ્ચે છે. આપણે કૃષ્ણ ચેતનાનો ઉપદેશ આપી રહ્યા છીએ, એવું નથી કે આપણે ભારતીય પદ્ધતિથી કોઈ વસ્તુને ખ્રિસ્તી પદ્ધતિ અથવા યહૂદી પદ્ધતિમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે અમારી નીતિ નથી. આ છે ... એક અર્થમાં,કૃષ્ણ ચેતના ચળવળ એ બધા ધર્મોનો અનુસ્નાતક અભ્યાસ છે. ધર્મની પદ્ધતિ શું છે? ભગવાનનો અધિકાર સ્વીકારવો. "
680924 - રેકોર્ડ ઇન્ટરવ્યુ - સિયેટલ