GU/670124 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670124CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"જેમ કેટલાક નૈતિકવાદીઓ કહે છે કે" ભગવાન, ભગવાન, હરે કા શું ઉપયોગ છે? ફક્ત તમારી ફરજ કરો. "પરંતુ તે જાણતા નથી કે તેમનું કર્તવ્ય શું છે. ફરજ ફક્ત ભગવાનની ઉપાસના કરવાનું છે, અને બીજું કંઇ જ નહીં. તે ફરજ છે. અન્ય બધી ફરજો ફક્ત મૈયાની જોડણી છે. અન્ય કોઈ ફરજ નથી. કારણ કે આ માનવ જીવન તે ફરજ માટે છે. પ્રાણીઓ તે ફરજ નિભાવી શકતા નથી. ફક્ત મનુષ્ય. તેથી આપણી એકમાત્ર ફરજ છે કે ભગવાનને સમજવું અને તે રીતે પોતાને જોડવું. "|Vanisource:670124 - Lecture CC Madhya 25.40-50 - San Francisco|670124 - ભાષણ સીસી માધ્ય ૨૫.૪૦-૫૦ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670123b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670123b|GU/670205 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670205}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670124CC-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"જેમ કેટલાક નૈતિકવાદીઓ કહે છે કે" ભગવાન, ભગવાનનો, હરે કૃષ્ણનો, શું મતલબ છે? બસ તમારી ફરજ બજાવ્યા કરો." પરંતુ તેઓ જાણતા નથી કે તેમનું કર્તવ્ય શું છે. એક માત્ર ફરજ છે ભગવાનની પૂજા કરવી, અને બીજું કંઇ જ નહીં. તે ફરજ છે. અન્ય બધી ફરજો માત્ર માયાનો ફંદો છે. અન્ય કોઈ ફરજ નથી. કારણ કે આ માનવ જીવન તે ફરજ માટે છે. પ્રાણીઓ તે ફરજ નિભાવી શકતા નથી. ફક્ત મનુષ્ય. તેથી આપણી એકમાત્ર ફરજ છે ભગવાનને સમજવા અને તે રીતે પોતાને સંલગ્ન કરવા." |Vanisource:670124 - Lecture CC Madhya 25.40-50 - San Francisco|670124 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૪૦-૫૦ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 10:07, 25 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કેટલાક નૈતિકવાદીઓ કહે છે કે" ભગવાન, ભગવાનનો, હરે કૃષ્ણનો, શું મતલબ છે? બસ તમારી ફરજ બજાવ્યા કરો." પરંતુ તેઓ જાણતા નથી કે તેમનું કર્તવ્ય શું છે. એક માત્ર ફરજ છે ભગવાનની પૂજા કરવી, અને બીજું કંઇ જ નહીં. તે જ ફરજ છે. અન્ય બધી ફરજો માત્ર માયાનો ફંદો છે. અન્ય કોઈ ફરજ નથી. કારણ કે આ માનવ જીવન તે ફરજ માટે જ છે. પ્રાણીઓ તે ફરજ નિભાવી શકતા નથી. ફક્ત મનુષ્ય. તેથી આપણી એકમાત્ર ફરજ છે ભગવાનને સમજવા અને તે રીતે પોતાને સંલગ્ન કરવા."
670124 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૫.૪૦-૫૦ - સાન ફ્રાન્સિસ્કો‎