GU/670322 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670322SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"હવે તમે તમારા કામથી ખુશ થવાનો પ્રયાસ કરી રહ્યા છો. દરેક વ્યક્તિ તેના કામથી ખુશ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક માણસ, સામાન્ય કામદાર, તે પણ કામ કરીને ખુશ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને એક મહાન મૂડીવાદી પણ તે ખુશ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે તેમના કામ દ્વારા. પણ ભગવદ્ ગીતા કહે છે કે તેઓ કયા અર્થમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તેઓ શરીર કે ઈન્દ્રિય સંતોષથી ખુશ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.પરંતુ તમે તમારી ઇન્દ્રિયોને સંતોષવા માટે ક્યાં સુધી સક્ષમ હશો? તમારી રુચિ જુદી છે: સંતોષ નહીં. તમારી રુચિ એ છે કે તમારે તે શોધવાનું છે કે તમે શું છો. તેથી ભગવદ્ ગીતામાં તેનું વર્ણન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે કે તમે આ ચેતના છો. "|Vanisource:670322 - Lecture SB 07.07.46 - San Francisco|670322 - ભાષણ સબ ૦૭.૦૭.૪૬ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670320 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670320|GU/670322b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670322b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670322SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"અત્યારે તમે તમારા કાર્યથી સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છો. દરેક વ્યક્તિ તેના કાર્યથી સુખી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક માણસ, સામાન્ય કામદાર, તે પણ કાર્ય કરીને સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને એક મોટો મૂડીવાદી પણ તેનું કાર્ય કરીને સુખી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ ભગવદ્ ગીતા કહે છે કે તેઓ કયા અર્થમાં સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તેઓ શરીર કે ઈન્દ્રિય સંતોષથી સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તમે તમારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં ક્યાં સુધી સક્ષમ રહેશો? તમારી રુચિ જુદી છે: ઇન્દ્રિય તૃપ્તિ નહીં. તમારી રુચિ એ છે કે તમારે તે શોધવાનું છે કે તમે શું છો. તેથી ભગવદ્ ગીતામાં તેનું વર્ણન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે કે તમે આ ચેતના છો." |Vanisource:670322 - Lecture SB 07.07.46 - San Francisco|670322 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૪૬ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 14:38, 26 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અત્યારે તમે તમારા કાર્યથી સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છો. દરેક વ્યક્તિ તેના કાર્યથી સુખી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. એક માણસ, સામાન્ય કામદાર, તે પણ કાર્ય કરીને સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અને એક મોટો મૂડીવાદી પણ તેનું કાર્ય કરીને સુખી થવાનો પ્રયાસ કરી રહ્યો છે. પણ ભગવદ્ ગીતા કહે છે કે તેઓ કયા અર્થમાં સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તેઓ શરીર કે ઈન્દ્રિય સંતોષથી સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તમે તમારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં ક્યાં સુધી સક્ષમ રહેશો? તમારી રુચિ જુદી છે: ઇન્દ્રિય તૃપ્તિ નહીં. તમારી રુચિ એ છે કે તમારે તે શોધવાનું છે કે તમે શું છો. તેથી ભગવદ્ ગીતામાં તેનું વર્ણન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે કે તમે આ ચેતના છો."
670322 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૭.૪૬ - સાન ફ્રાન્સિસ્કો‎