GU/680306 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - San_Francisco]]
[[Category:GU/અમૃત બિંદુ - San_Francisco]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680306SB-SAN-FRANCISCO_ND_01.mp3</mp3player>|"ભગવદ્‌ ગીતામાં તમે જોશો, સર્વસ્ય કહામ હદ સન્નિવીયો([[Vanisource:BG 15.15|બિગ ૧૫.૧૫]]).કા કહે છે કે "હું દરેકના હૃદયમાં જીવું છું." સર્વસ્ય ચાહં હ્ર્દય સન્નિવિસ્ટો મત્તઃ સ્મરતીર જનાનં અપોહનામ કે: "અને મારા દ્વારા એક ભૂલી જતું હોય છે અને એક યાદ કરે છે." તો શા માટે કૃ એવું કરી રહ્યું છે? તે કોઈને ભૂલવામાં મદદ કરી રહ્યું છે, અને તે કોઈની યાદ કરવામાં મદદ કરી રહ્યું છે. કેમ? એ જ જવાબ: યે યથા મે પ્રપદ્યન્તે। જો તમે કૃ અથવા ભગવાનને ભૂલી જવા માંગતા હો, તો તે તમને એવી રીતે બુદ્ધિ આપશે કે તમે કાયમ માટે ભૂલી જાઓ.ભગવાનની સીમમાં આવવાની કોઈ તક નહીં મળે. પરંતુ તે કૃ ભક્તો છે. તેઓ ખૂબ જ દયાળુ છે. કા ખૂબ કડક છે. જો કોઈ તેને ભૂલી જવા માંગે છે, તો તે તેને એટલી બધી તકો આપશે કે તે કળ શું છે તે સમજી શકશે નહીં. પરંતુ કૃના ભક્ત કૃ કરતાં વધુ કરુણાશીલ છે. તેથી તેઓ ગરીબ લોકોને કૃ ચેતના અથવા ભગવાન ચેતનાનો ઉપદેશ આપે છે. "|Vanisource:680306 - Lecture SB 07.06.01 - San Francisco|680306 - ભાષણ સબ ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680202 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|680202|GU/680306b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680306b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680306SB-SAN-FRANCISCO_ND_01.mp3</mp3player>|"ભગવદ્‌ ગીતામાં તમને મળશે, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો ([[Vanisource:BG 15.15 (1972)|ભ.ગી. ૧૫.૧૫]]). કૃષ્ણ કહે છે કે "હું દરેકના હૃદયમાં રહું છું." સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો: મત્ત: સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ: "અને મારા દ્વારા વ્યક્તિ ભૂલે છે અને યાદ કરે છે." તો શા માટે કૃષ્ણ એવું કરી રહ્યા છે? તે કોઈને ભૂલવામાં મદદ કરી રહ્યા છે, અને તે કોઈને યાદ કરવામાં મદદ કરી રહ્યા છે. કેમ? એ જ જવાબ: યે યથા મામ પ્રપદ્યન્તે. જો તમે કૃષ્ણ અથવા ભગવાનને ભૂલી જવા માંગતા હો, તો તે તમને એવી રીતે બુદ્ધિ આપશે કે તમે કાયમ માટે ભૂલી જાઓ. ભગવાનની સીમામાં આવવાની કોઈ તક નહીં મળે. પરંતુ તે કૃષ્ણ ભક્તો છે. તેઓ ખૂબ જ દયાળુ છે. કૃષ્ણ ખૂબ કડક છે. જો કોઈ તેમને ભૂલી જવા માંગે છે, તો તેઓ તેને એટલી બધી તકો આપશે કે તે ક્યારેય સમજી નહીં શકે કે કૃષ્ણ શું છે. પરંતુ કૃષ્ણના ભક્તો કૃષ્ણ કરતાં વધુ કરુણાશીલ છે. તેથી તેઓ બિચારા લોકોને કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ્ ભાવનામૃનો ઉપદેશ આપે છે." |Vanisource:680306 - Lecture SB 07.06.01 - San Francisco|680306 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 16:51, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્‌ ગીતામાં તમને મળશે, સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો (ભ.ગી. ૧૫.૧૫). કૃષ્ણ કહે છે કે "હું દરેકના હૃદયમાં રહું છું." સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો: મત્ત: સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ: "અને મારા દ્વારા વ્યક્તિ ભૂલે છે અને યાદ કરે છે." તો શા માટે કૃષ્ણ એવું કરી રહ્યા છે? તે કોઈને ભૂલવામાં મદદ કરી રહ્યા છે, અને તે કોઈને યાદ કરવામાં મદદ કરી રહ્યા છે. કેમ? એ જ જવાબ: યે યથા મામ પ્રપદ્યન્તે. જો તમે કૃષ્ણ અથવા ભગવાનને ભૂલી જવા માંગતા હો, તો તે તમને એવી રીતે બુદ્ધિ આપશે કે તમે કાયમ માટે ભૂલી જાઓ. ભગવાનની સીમામાં આવવાની કોઈ તક નહીં મળે. પરંતુ તે કૃષ્ણ ભક્તો છે. તેઓ ખૂબ જ દયાળુ છે. કૃષ્ણ ખૂબ કડક છે. જો કોઈ તેમને ભૂલી જવા માંગે છે, તો તેઓ તેને એટલી બધી તકો આપશે કે તે ક્યારેય સમજી નહીં શકે કે કૃષ્ણ શું છે. પરંતુ કૃષ્ણના ભક્તો કૃષ્ણ કરતાં વધુ કરુણાશીલ છે. તેથી તેઓ બિચારા લોકોને કૃષ્ણ ભાવનામૃત અથવા ભગવદ્ ભાવનામૃનો ઉપદેશ આપે છે."
680306 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎