GU/680306b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી ભાગવત સૌથી બુદ્ધિશાળી માણસને સલાહ આપે છે કે તસ્યૈવ હેતો પ્રાર્થના કોવિડા: "જો તમે બુદ્ધિશાળી હો, તો તમારે તમારી કૃષ્ણ ભાવનાને આગળ વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ." કેમ? ના લભ્યતે યદ ભ્રમાત્મ ઉપરી અધઃ(સબ ૧.૫.૧૮):"કારણ કે આ કૃ ચેતના એટલી મૂલ્યવાન અને દુર્લભ છે કે જો તમે તમારા સ્પુટનિક અથવા અન્ય કોઈ વસ્તુ દ્વારા આખી જગ્યા પર મુસાફરી કરો છો, તો તમે આ કૃ ચેતનાને ક્યાંય મેળવી શકતા નથી."
680306 - ભાષણ સબ ૦૭.૦૬.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎