GU/680310 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ દીક્ષા એટલે શુદ્ધિકરણ. આ ભૌતિક વિશ્વમાં આપણે બધા અશુદ્ધ છીએ. કારણ કે આપણે અશુદ્ધ છીએ, તેથી મૃત્યુ, રોગ, વૃદ્ધાવસ્થા અને જન્મની વેદનાઓ આપણને દૂર કરે છે. જેમ કે માંદગીમાં — આપણો અનુભવ છે, ત્યાં ઘણી પીડાદાયક પરિસ્થિતિઓ છે, તેવી જ રીતે, આ ભૌતિકવાદી જીવનની રીતમાં આ લક્ષણો, જન્મ, મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થા, તેઓ વિવિધ પ્રકારના દુખ છે.બદમાશો, ભૌતિકવાદી, તેઓ વિચારી રહ્યા છે કે તેઓ અગાઉથી તૈયાર કરી રહ્યા છે, પરંતુ તેમની પાસે આ બાબતો માટે કોઈ સમાધાન નથી. "
680310 - ભાષણ દીક્ષા - સાન ફ્રાન્સિસ્કો‎