GU/680317b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680317BG-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"આખો વ્યવસાય એ છે કે કેઆ માટે જોડાણ કેવી રીતે વિકસિત કરવું. જો તમે તે જોડાણ એક સેકંડમાં વિકસિત કર્યું છે, ઓહ, તો પછી વ્યવસાય એક સેકંડમાં સમાપ્ત થઈ જશે. અને જો તમે તે જોડાણ વર્ષો સુધી વિકસિત કરી શકતા નથી, તો તે ખૂબ મુશ્કેલ છે. એકમાત્ર પરીક્ષણ એ છે કે તમે કેઆ માટે તમારું જોડાણ કેવી રીતે વિકસિત કર્યું છે.જો તમે તેના વિશે ગંભીર છો, તો તે એક સેકંડમાં થઈ શકે છે. જો તમે તેના વિશે ગંભીર નથી, તો તે ઘણા જીવનમાં થઈ શકશે નહીં. તેથી તે તમારા ગંભીર સ્વભાવ પર આધારીત છે. કૃ કોઈ એવી ભૌતિક વસ્તુ નથી કે જેના માટે તેને અમુક ચોક્કસ સમયની જરૂર હોય છે અથવા ... ના, ફક્ત માય સાક્ષાત માણ ([[Vanisource:BG 7.1|બિગ ૭.૧]]).તમારે કા માટે તમારું પૂર્ણ જોડાણ વિકસાવવું પડશે."|Vanisource:680317 - Lecture BG 07.01 - San Francisco|680317 - ભાષણ બિગ 0૭.0૧ - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680317 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680317|GU/680318 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે|680318}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680317BG-SAN_FRANCISCO_ND_02.mp3</mp3player>|"મુખ્ય કાર્ય એ છે કે કૃષ્ણ પ્રતિ આસક્તિ કેવી રીતે વિકસિત કરવી. જો તમે તે આસક્તિ એક સેકંડમાં વિકસિત કરી છે, ઓહ, તો પછી કાર્ય એક સેકંડમાં સમાપ્ત થઈ ગયું. અને જો તમે તે આસક્તિ વર્ષો સુધી વિકસિત કરી શક્યા નથી, તો તે ખૂબ મુશ્કેલ છે. એકમાત્ર પરીક્ષણ એ છે કે તમે કૃષ્ણ માટે તમારી આસક્તિ કેવી રીતે વિકસિત કરી છે. જો તમે તેના વિશે ગંભીર છો, તો તે એક સેકંડમાં થઈ શકે છે. જો તમે તેના વિશે ગંભીર નથી, તો તે ઘણા જીવનમાં પણ થઈ શકશે નહીં. તો તે તમારા ગંભીર સ્વભાવ પર આધાર રાખે છે. કૃષ્ણ કોઈ એક ભૌતિક વસ્તુ નથી કે જેના માટે અમુક ચોક્કસ સમયની જરૂર હોય છે અથવા... ના. ફક્ત મયી આસક્ત મનઃ ([[Vanisource:BG 7.1 (1972)|ભ.ગી. ૭.૧]]). તમારે કૃષ્ણ પ્રતિ તમારી પૂર્ણ આસક્તિ વિકસિત કરવી પડશે." |Vanisource:680317 - Lecture BG 07.01 - San Francisco|680317 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 16:52, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મુખ્ય કાર્ય એ છે કે કૃષ્ણ પ્રતિ આસક્તિ કેવી રીતે વિકસિત કરવી. જો તમે તે આસક્તિ એક સેકંડમાં વિકસિત કરી છે, ઓહ, તો પછી કાર્ય એક સેકંડમાં સમાપ્ત થઈ ગયું. અને જો તમે તે આસક્તિ વર્ષો સુધી વિકસિત કરી શક્યા નથી, તો તે ખૂબ મુશ્કેલ છે. એકમાત્ર પરીક્ષણ એ છે કે તમે કૃષ્ણ માટે તમારી આસક્તિ કેવી રીતે વિકસિત કરી છે. જો તમે તેના વિશે ગંભીર છો, તો તે એક સેકંડમાં થઈ શકે છે. જો તમે તેના વિશે ગંભીર નથી, તો તે ઘણા જીવનમાં પણ થઈ શકશે નહીં. તો તે તમારા ગંભીર સ્વભાવ પર આધાર રાખે છે. કૃષ્ણ કોઈ એક ભૌતિક વસ્તુ નથી કે જેના માટે અમુક ચોક્કસ સમયની જરૂર હોય છે અથવા... ના. ફક્ત મયી આસક્ત મનઃ (ભ.ગી. ૭.૧). તમારે કૃષ્ણ પ્રતિ તમારી પૂર્ણ આસક્તિ વિકસિત કરવી પડશે."
680317 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎