GU/680612 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી દરેક જીવંત પ્રાણીની પ્રાકૃતિક લાક્ષણિકતા સેવા આપવાની છે. તે કુદરતી લાક્ષણિકતા છે. આપણામાંના દરેક જે આ સભામાં બેઠા છે, કોઈ પણ એમ કહી શકશે નહીં કે "હું નોકર નથી." આપણામાંનો દરેક નોકર છે. તમે સર્વોચ્ચ માણસ, તમારા વડા પ્રધાન અથવા યુએસએ, રાષ્ટ્રપતિ, દરેક વ્યક્તિ નોકર છે.કોઈ પણ દાવો કરી શકે નહીં કે "હું નોકર નથી." તેથી, કાં તો તમે ખ્રિસ્તી છો અથવા તો તમે હિન્દુ છો, કાં તો તમે મુહમ્મદ છો, પરંતુ તમારે સેવા કરવી પડશે. એવું નથી કે કોઈ એક ક્રિશ્ચિયન છે કે હિન્દુ છે, તેથી તેણે સેવા આપી નથી. "
680612 - ભાષણ સબ ૦૭.૦૬.૦૧ - મોંટરીયલ