GU/680615b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી હાલના ક્ષણે, ખાસ કરીને આ યુગમાં, ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધની ભૂલાશ ખૂબ જ પ્રબળ છે. અને આ ગુણાતીત અવાજ, હરે કૃષ્ણ, નો જાપ કરવાથી, પ્રથમ હપ્તા એ છે કે આપણું હૃદય અથવા મન બધી ગંદા વસ્તુઓથી શુદ્ધ થઈ જાય છે. આ કોઈ સૈદ્ધાંતિક પ્રસ્તાવ નથી, પરંતુ તે એક તથ્ય છે.જો તમે હરે કૃષ્ણ, આ મંત્રનો જાપ કરતા જશો તો તે મુશ્કેલ નથી. તેમ છતાં તે સંસ્કૃત ભાષામાં ઉચ્ચારવામાં આવે છે, દરેક જણ તેનો જાપ કરી શકે છે, જેમ આ સભામાં આપણે જાપ કરવાનું શરૂ કર્યું, અને તમે પણ અમારી સાથે જોડાયા."
680615 - ભાષણ - મોંટરીયલ