GU/680615c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680615LE-MONTREAL_ND_03.mp3</mp3player>|"હું | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680615b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680615b|GU/680616 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે|680616}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680615LE-MONTREAL_ND_03.mp3</mp3player>|"હું જીવનના આ શારીરિક ખ્યાલને કારણે ચિંતાથી ભરેલો છું. જેમ એક વ્યક્તિને ખૂબ મોંઘી મોટરગાડી મળી છે, અને તે શેરીમાં ગાડી ચલાવી રહ્યો છે. તે ખૂબ કાળજી રાખે છે જેથી ગાડીમાં કોઈ અકસ્માત ન થાય, ગાડી તૂટી ન શકે. ખૂબ ચિંતા. પરંતુ એક માણસ જે શેરીમાં ચાલે છે, તેને આવી કોઈ ચિંતા નથી. ગાડીમાંનો માણસ કેમ આટલો બેચેન છે? કારણ કે તેણે ગાડી સાથે પોતાની ઓળખ આપી છે. જો ગાડી, જો ગાડી સાથે કોઈ અકસ્માત થાય છે, જો ગાડી તૂટે છે, તો તે વિચારે છે, "હું ગયો છું. ઓહ, મારી ગાડી જતી રહી." જોકે તે ગાડીથી ભિન્ન છે, તેમ છતાં તે ઓળખ, ખોટી ઓળખને કારણે આવું વિચારે છે. એ જ રીતે, કારણ કે આપણે આ શરીરથી ખોટી રીતે ઓળખાઈએ છીએ, તેથી જ આપણને જીવનની ઘણી સમસ્યાઓ છે. તેથી જો આપણે જીવનની સમસ્યાઓનું સમાધાન લાવવા માંગતા હોઈએ, તો આપણે સમજવું પડશે કે હું શું છું."|Vanisource:680615 - Lecture - Montreal|680615 - ભાષણ - મોંટરીયલ}} |
Latest revision as of 07:28, 1 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"હું જીવનના આ શારીરિક ખ્યાલને કારણે ચિંતાથી ભરેલો છું. જેમ એક વ્યક્તિને ખૂબ મોંઘી મોટરગાડી મળી છે, અને તે શેરીમાં ગાડી ચલાવી રહ્યો છે. તે ખૂબ કાળજી રાખે છે જેથી ગાડીમાં કોઈ અકસ્માત ન થાય, ગાડી તૂટી ન શકે. ખૂબ ચિંતા. પરંતુ એક માણસ જે શેરીમાં ચાલે છે, તેને આવી કોઈ ચિંતા નથી. ગાડીમાંનો માણસ કેમ આટલો બેચેન છે? કારણ કે તેણે ગાડી સાથે પોતાની ઓળખ આપી છે. જો ગાડી, જો ગાડી સાથે કોઈ અકસ્માત થાય છે, જો ગાડી તૂટે છે, તો તે વિચારે છે, "હું ગયો છું. ઓહ, મારી ગાડી જતી રહી." જોકે તે ગાડીથી ભિન્ન છે, તેમ છતાં તે ઓળખ, ખોટી ઓળખને કારણે આવું વિચારે છે. એ જ રીતે, કારણ કે આપણે આ શરીરથી ખોટી રીતે ઓળખાઈએ છીએ, તેથી જ આપણને જીવનની ઘણી સમસ્યાઓ છે. તેથી જો આપણે જીવનની સમસ્યાઓનું સમાધાન લાવવા માંગતા હોઈએ, તો આપણે સમજવું પડશે કે હું શું છું." |
680615 - ભાષણ - મોંટરીયલ |