GU/680718 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આકાશમાં સો મીલ સુધી વાદળ ઘેરાયા હશે,પણ ભલે સો મીલ હોય,શું તે સંભવ છે સૂર્યને ઢાંકવા માટે,સો મિલનો વાદળ?સૂર્ય પોતે આ ભૂમિ કરતા લાખો ગુણ વધારે છે.તો માયા પરમ બ્રહ્મને ઢાકી નથી શકતું.માયા બ્રહ્મના નાનકડા કણોને ઢાકી શકે છે.તો આપણે માયા કે વાદળ દ્વારા ઢાકવામાં આવી શકે છે,પણ પરમ બ્રહ્મ ક્યારે પણ માયા દ્વારા ઢાકવામાં નથી આવી શકતા.તે અંતર છે માયાવાદ સિદ્ધાંત અને વૈષ્ણવ સિદ્ધાંતના વચમાં.માયાવાદ સિદ્ધાંત છે કે પરમ ઢકાઈ ગયેલું છે.પરમ ક્યારે પણ ઢાકાઈ નથી શકતું.ત્યારે તે પરમ કેવી રીતે બની શકે છે?તે ઢાકવું,તે પરમ બની જાશે.ઓહ,કેટલા બધા વિવાદો છે અને કેટલા બધા...પણ આપણે તે પાલન કરીયે છીએ કે વાદળ સૂર્યકિરણોના નાનકડા ટુકડાઓને ઢાકે છે.પણ સૂર્ય ત્યાં ને ત્યાં રહે છે.અને આપણે વ્યવહારિક રૂપે જોઈ શકે છીએ કે જ્યારે આપણે જેટ વિમાન માં જઇયે છીએ,આપણે વાદળ ઉપર છીએ.તેના ઉપર કોઈ વાદળ નથી.સૂર્ય સ્પષ્ટ છે.નીચા સ્તર ઉપર થોડા વાદળ છે "
680718 - ભાષણ Excerpt - મોંટરીયલ