GU/680826 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680826QA-MONTREAL_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680825 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680825|GU/680826b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680826b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680826QA-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો ચૈતન્ય મહાપુભુ પાસે આ બધી સુવિધાઓ હતી. તેઓ વિદ્વાન હતા, તેમના દેશમાં ખૂબ જ સન્માનિત યુવાન; તેમના ઘણા અનુયાયીઓ હતા. એક ઘટનામાં આપણે સમજી શકીએ છીએ કે તેઓ કેટલા પ્રિય નેતા હતા. કાઝીએ તેમના સંકીર્તન આંદોલનને પડકાર ફેંક્યો અને પહેલી વાર તેમને ચેતવણી આપી કે હરે કૃષ્ણ કીર્તન ન કરો, અને જ્યારે તેમણે તેની દરકાર ન કરી, તો પછી તેણે આદેશ આપ્યો કે, તે મૃદંગને તોડી નાખવામાં આવે. તો સિપાહીઓ આવ્યા અને મૃદંગો તોડી નાખ્યા. આ માહિતી ભગવાન ચૈતન્યને આપવામાં આવી, અને તેમણે નાગરિક આજ્ઞાભંગનો આદેશ આપ્યો. ભારતના ઇતિહાસમાં તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે આ નાગરિક આજ્ઞાભંગ આંદોલનની શરૂઆત કરી."|Vanisource:680826 - Conversation - Montreal|680826 - વાર્તાલાપ - મોંટરીયલ}} |
Latest revision as of 07:23, 2 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો ચૈતન્ય મહાપુભુ પાસે આ બધી સુવિધાઓ હતી. તેઓ વિદ્વાન હતા, તેમના દેશમાં ખૂબ જ સન્માનિત યુવાન; તેમના ઘણા અનુયાયીઓ હતા. એક ઘટનામાં આપણે સમજી શકીએ છીએ કે તેઓ કેટલા પ્રિય નેતા હતા. કાઝીએ તેમના સંકીર્તન આંદોલનને પડકાર ફેંક્યો અને પહેલી વાર તેમને ચેતવણી આપી કે હરે કૃષ્ણ કીર્તન ન કરો, અને જ્યારે તેમણે તેની દરકાર ન કરી, તો પછી તેણે આદેશ આપ્યો કે, તે મૃદંગને તોડી નાખવામાં આવે. તો સિપાહીઓ આવ્યા અને મૃદંગો તોડી નાખ્યા. આ માહિતી ભગવાન ચૈતન્યને આપવામાં આવી, અને તેમણે નાગરિક આજ્ઞાભંગનો આદેશ આપ્યો. ભારતના ઇતિહાસમાં તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે આ નાગરિક આજ્ઞાભંગ આંદોલનની શરૂઆત કરી." |
680826 - વાર્તાલાપ - મોંટરીયલ |