GU/680927b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શું આ સભામાં કોઈ કહી શકે છે કે તે કોઈ વ્યક્તિ કે વાસ્તુના સેવક નથી?તેમને હોવું પડે છે,કારણ કે તે તેમનું બંધારણીય સ્તિથી છે,પણ મુશ્કેલી તે છે કે આપણાં ઇંદ્રિયોની સેવા કરવાથી,સમસ્યાઓનો સમાધાન નથી,કે આ કષ્ટોનો.થોડા સમય માટે,હું મારા પોતાને સંતુષ્ટ કરી શકું છું કે હુંએ આ નશાનું પાન કર્યું છે,અને આ નશાના પ્રભાવમાં હું એમ વિચારી શકું છું કે,'હું કોઈનો પણ સેવક નથી.હું મુક્ત છું',પણ તે કૃત્રિમ છે.જેમ જ તે દગભ્રમ વયો જાશે,તે ફરીથી સેવકના સ્થિતિ ઉપર આવે છે.ફરીથી સેવકના સ્તિથીમાં.તો આ આપણી પરિસ્થિતિ છે.પણ આ સંઘર્ષ કેમ છે?મને સેવા કરવા માટે મજબૂર કરવામાં આવે છે,પણ મને સેવા નથી કરવું.શું ઉકેલ છે?ઉકેલ કૃષ્ણ ભાવનામૃત છે, કે જો તમે કૃષ્ણના સેવક બની જાશો,ત્યારે સ્વામી બનવાની તમારી અભિલાષા,તે જ સમયે સ્વતંત્રતા માટે તમારી અભિલાષા,તરત જ પ્રાપ્ત થય જાય છે."
680927 - ભાષણ - સિયેટલ