GU/681018b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681018LE-SEATTLE_ND_02.mp3</mp3player>|"જેમ કે હજારો હજારો મીલ દૂરથી પણ તમે દૂરદર્શનના ચિત્રો કે રેડિયોનો ધ્વનિ પ્રસારિત કરી શકો છો,તેમજ,જો તમે પોતાને તૈય્યાર કરી શકો છો,ત્યારે તમે હંમેશા ગોવિંદને જોઈ શકો છો.તે મુશ્કેલ નથી.તે બ્રહ્મ સંહિતામાં કહેવાયેલું છે,પ્રેમાંજન-છુરિત-ભક્તિ-વિલોચનેન.માત્ર તમને તમારા આંખોને,તમારા મનને તે રીતે તૈય્યાર કરવો જોઈએ.અહીં એક દૂરદર્શનની પેટી છે તમારા હૃદયમાં.તે યોગની પરિપૂર્ણતા છે.એમ નથી કે તમને કોઈ એક યંત્રને કે દૂરદર્શનના સેટને ખરીદ કરવું પડે.તે ત્યાં છે,અને ભગવાન પણ ત્યાં છે.તમે જોઈ શકો છો,તમે સાંભળી શકો છો,તમે વાત કરી શકો છો,જો તમારા પાસે આ યંત્ર છે,તમે તેને સુધાર કરો,બસ.તે સુધાર કરવાની વિધિ છે કૃષ્ણ ભાવનામૃતનો."|Vanisource:681018 - Lecture - Seattle|681018 - ભાષણ - સિયેટલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681018 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681018|GU/681020 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681020}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681018LE-SEATTLE_ND_02.mp3</mp3player>|"જેમ હજારો હજારો મીલ દૂરથી પણ તમે ટેલિવિઝનના ચિત્રો કે રેડિયોની ધ્વનિ પ્રસારિત કરી શકો છો, તેવી જ રીતે, જો તમે પોતાને તૈયાર કરી શકો, તો તમે હંમેશા ગોવિંદને જોઈ શકો છો. તે મુશ્કેલ નથી. તે બ્રહ્મ સંહિતામાં કહેવાયેલું છે, પ્રેમાંજન-છુરિત-ભક્તિ-વિલોચનેન. માત્ર તમારે તમારી આંખોને, તમારા મનને તે રીતે તૈયાર કરવા પડે. અહીં તમારા હૃદયમાં એક ટેલિવિઝનની પેટી છે. તે યોગની પરિપૂર્ણતા છે. એવું નથી કે તમારે કોઈ એક યંત્રને કે ટેલિવિઝનના સેટને ખરીદવું પડે. તે ત્યાં છે , અને ભગવાન પણ ત્યાં છે. તમે જોઈ શકો છો, તમે સાંભળી શકો છો, તમે વાત કરી શકો છો, જો તમારી પાસે આ યંત્ર છે, તમે તેનો સુધાર કરો, બસ. તે સુધાર કરવાની વિધિ છે કૃષ્ણ ભાવનામૃત."|Vanisource:681018 - Lecture - Seattle|681018 - ભાષણ - સિયેટલ}}

Latest revision as of 23:21, 20 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ હજારો હજારો મીલ દૂરથી પણ તમે ટેલિવિઝનના ચિત્રો કે રેડિયોની ધ્વનિ પ્રસારિત કરી શકો છો, તેવી જ રીતે, જો તમે પોતાને તૈયાર કરી શકો, તો તમે હંમેશા ગોવિંદને જોઈ શકો છો. તે મુશ્કેલ નથી. તે બ્રહ્મ સંહિતામાં કહેવાયેલું છે, પ્રેમાંજન-છુરિત-ભક્તિ-વિલોચનેન. માત્ર તમારે તમારી આંખોને, તમારા મનને તે રીતે તૈયાર કરવા પડે. અહીં તમારા હૃદયમાં એક ટેલિવિઝનની પેટી છે. તે યોગની પરિપૂર્ણતા છે. એવું નથી કે તમારે કોઈ એક યંત્રને કે ટેલિવિઝનના સેટને ખરીદવું પડે. તે ત્યાં છે જ, અને ભગવાન પણ ત્યાં છે. તમે જોઈ શકો છો, તમે સાંભળી શકો છો, તમે વાત કરી શકો છો, જો તમારી પાસે આ યંત્ર છે, તમે તેનો સુધાર કરો, બસ. તે સુધાર કરવાની વિધિ છે કૃષ્ણ ભાવનામૃત."
681018 - ભાષણ - સિયેટલ