GU/681025 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે હવે ભૌતિક ચેતનાની સ્થિતિમાં છીએ, અને આપણે આધ્યાત્મિક ચેતના અથવા કૃષ્ણ ચેતનામાં વિકાસ કરવો પડશે. તબક્કાઓ શું છે? તેનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તેનો અર્થ એ કે આત્મા અને શરીરનું વાસ્તવિક હસ્તગત પ્રાપ્ત કરવાની આ સામાન્ય રીત છે.પરંતુ ભગવાન ચૈતન્ય મહાપુભુએ આપણને એક વિશેષ ઉપહાર આપ્યો છે, પરંતુ, વૈદિક શાસ્ત્રોમાં વર્ણવેલ તેમ, આપણે બધું વિશ્લેષણાત્મક રૂપે સમજી ન શક્યા હોવા છતાં, ભગવાનના પવિત્ર નામનો જાપ કરીને કોઈ પણ સરળ પ્રક્રિયા દ્વારા પોતાને સમજી શકે છે. તે ભગવાન ચૈતન્યની વિશેષ ઉપહાર છે. તેમણે કહ્યું કે જો તમે આ હરે કૃષ્ણ મંત્રનો જાપ કરો છો, તો આપમેળે બધું તમારી સામે આવી જશે. "
681025 - ભાષણ બિગ ૧૩.૦૬-૭ - મોંટરીયલ