GU/681108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681108BS-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જ્યારે કૃષ્ણ આ બ્રહ્માંડની અંદર આવે છે, ત્યારે તેમનો ગોલોકા વંદવાના પણ તેમની સાથે આવે છે. જેમ રાજા ક્યાંક જાય છે, તેમ તેમ તેમનો તમામ સ્ટાફ, તેના સેક્રેટરી, તેના લશ્કરી સેનાપતિ, આ, તે બધા જ તેની સાથે જાય છે. તે જ રીતે, જ્યારે કૃષ્ણ આવે છે આ ગ્રહ પર, તેના તમામ પરાકાષ્ઠા, અધિકારીઓ, દરેક અમને પ્રદર્શિત કરવા માટે આવે છે, અમને આકર્ષિત કરે છે, કે "તમે આ પછી છો.તમે પ્રેમ કરવા માંગો છો ."અહીં તમે વંદવાનામાં જુઓ કે દરેક વસ્તુ પ્રેમ પર કેવી રીતે આધારિત છે. બીજું કશું નથી. તેઓ જાણતા નથી કૃષ્ણ ભગવાન
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. તેઓ તેને જાણવાની કાળજી લેતા નથી. પણ તેમનો કુદરતી સ્નેહ અને પ્રેમ એટલો તીવ્ર છે કે કૃષ્ણ  જે તેઓ ચોવીસ કલાક કૃષ્ણ સિવાય બીજું કશું વિચારી શકતા નથી. તે કૃષ્ણ ચેતના છે. "|Vanisource:681108 - Lecture BS 5.29 - Los Angeles|681108 - ભાષણ બસ ૫.૨૯- લોસ એંજલિસ}}
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681108|GU/681108c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681108c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681108BS-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જ્યારે કૃષ્ણ આ બ્રહ્માંડની અંદર આવે છે, ત્યારે તેમનું ગોલોક વૃંદાવન પણ તેમની સાથે આવે છે. જેમ રાજા ક્યાંક જાય છે, તો તેમના તમામ સેવકો, તેમના સચિવ, તેના લશ્કરી સેનાપતિ, આ, તે, બધા જ તેમની સાથે જાય છે. તે જ રીતે, જ્યારે કૃષ્ણ આ ગ્રહ પર આવે છે, તેમની બધી જ સામગ્રીઓ, અધિકારીઓ, દરેક લીલા કરવા માટે આવે છે, આપણને આકર્ષિત કરવા, કે "તમે આની પાછળ છો. તમે પ્રેમ કરવા માંગો છો." અહીં તમે જુઓ છો કે વૃંદાવનમાં કેવી રીતે દરેક વસ્તુ પ્રેમ પર આધારિત છે. બીજું કશું નથી. તેઓ જાણતા નથી કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ તે જાણવાની દરકાર લેતા નથી. પણ તેમનો કુદરતી સ્નેહ અને પ્રેમ એટલો તીવ્ર છે કે તેઓ ચોવીસ કલાક કૃષ્ણ સિવાય બીજું કશું વિચારી શકતા નથી. તે કૃષ્ણ ભાવનામૃત છે."|Vanisource:681108 - Lecture BS 5.29 - Los Angeles|681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ}}

Latest revision as of 14:09, 3 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે કૃષ્ણ આ બ્રહ્માંડની અંદર આવે છે, ત્યારે તેમનું ગોલોક વૃંદાવન પણ તેમની સાથે આવે છે. જેમ રાજા ક્યાંક જાય છે, તો તેમના તમામ સેવકો, તેમના સચિવ, તેના લશ્કરી સેનાપતિ, આ, તે, બધા જ તેમની સાથે જાય છે. તે જ રીતે, જ્યારે કૃષ્ણ આ ગ્રહ પર આવે છે, તેમની બધી જ સામગ્રીઓ, અધિકારીઓ, દરેક લીલા કરવા માટે આવે છે, આપણને આકર્ષિત કરવા, કે "તમે આની પાછળ છો. તમે પ્રેમ કરવા માંગો છો." અહીં તમે જુઓ છો કે વૃંદાવનમાં કેવી રીતે દરેક વસ્તુ પ્રેમ પર આધારિત છે. બીજું કશું નથી. તેઓ જાણતા નથી કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ તે જાણવાની દરકાર લેતા નથી. પણ તેમનો કુદરતી સ્નેહ અને પ્રેમ એટલો તીવ્ર છે કે તેઓ ચોવીસ કલાક કૃષ્ણ સિવાય બીજું કશું વિચારી શકતા નથી. તે કૃષ્ણ ભાવનામૃત છે."
681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ