GU/681125 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681125BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681123 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681123|GU/681127 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681127}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681125BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણ તેમના મિત્ર અથવા તેમના ભક્ત માટે સૌમ્ય નથી. કારણ કે તે સૌમ્યતા તે ભક્તને મદદ કરશે નહીં. તેને મદદ કરશે નહીં. કેટલીકવાર તેઓ ભક્ત માટે ખૂબ જ કઠોર લાગે છે, પરંતુ તેઓ કઠોર નથી. જેમકે પિતા ક્યારેક ઘણા કડક બને છે. એ સારું છે. તે સાબિત થશે, કૃષ્ણની કઠોરતા એક ભક્તની મુક્તિને કેવી રીતે સાબિત કરશે. અંતે અર્જુન સ્વીકાર કરશે, "તમારી કૃપાથી હવે મારો ભ્રમ સમાપ્ત થઈ ગયો છે." તો ભગવાન દ્વારા ભક્તો પર આ પ્રકારની કઠોરતા વિષે કયારેક ગેરસમજ થાય છે. કારણ કે આપણે હંમેશા ટેવાયેલા છીએ તે સ્વીકારવા માટે જે તરત ખૂબ જ આનંદકારક છે, પરંતુ કેટલીક વાર આપણે જોઈએ છીએ કે આપણને તે મળતું નથી જે તરત જ ખૂબ આનંદકારક છે. પરંતુ આપણે નિરાશ ન થવું જોઈએ. આપણે કૃષ્ણને વળગી રહીશું. તે અર્જુનની સ્થિતિ છે."|Vanisource:681125 - Lecture BG 02.01-10 - Los Angeles|681125 - ભાષણ ભ.ગી. ૦૨.૦૧-૧૦ - લોસ એંજલિસ}} |
Latest revision as of 23:48, 5 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો કૃષ્ણ તેમના મિત્ર અથવા તેમના ભક્ત માટે સૌમ્ય નથી. કારણ કે તે સૌમ્યતા તે ભક્તને મદદ કરશે નહીં. તેને મદદ કરશે નહીં. કેટલીકવાર તેઓ ભક્ત માટે ખૂબ જ કઠોર લાગે છે, પરંતુ તેઓ કઠોર નથી. જેમકે પિતા ક્યારેક ઘણા કડક બને છે. એ સારું છે. તે સાબિત થશે, કૃષ્ણની કઠોરતા એક ભક્તની મુક્તિને કેવી રીતે સાબિત કરશે. અંતે અર્જુન સ્વીકાર કરશે, "તમારી કૃપાથી હવે મારો ભ્રમ સમાપ્ત થઈ ગયો છે." તો ભગવાન દ્વારા ભક્તો પર આ પ્રકારની કઠોરતા વિષે કયારેક ગેરસમજ થાય છે. કારણ કે આપણે હંમેશા ટેવાયેલા છીએ તે સ્વીકારવા માટે જે તરત ખૂબ જ આનંદકારક છે, પરંતુ કેટલીક વાર આપણે જોઈએ છીએ કે આપણને તે મળતું નથી જે તરત જ ખૂબ આનંદકારક છે. પરંતુ આપણે નિરાશ ન થવું જોઈએ. આપણે કૃષ્ણને વળગી રહીશું. તે અર્જુનની સ્થિતિ છે." |
681125 - ભાષણ ભ.ગી. ૦૨.૦૧-૧૦ - લોસ એંજલિસ |