GU/681221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681221PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"નરોત્તમદાસા ઠાકુર સલાહ આપે છે, 'કૃપા કરીને ભગવાન નિત્યાનંદનો આશરો લો'. ભગવાન નિત્યાનંદના કમળના પગનો આશ્રય સ્વીકારવાનું પરિણામ શું હશે? તે કહે છે કે હેનો નીતી બાઈન ભૈ: "જ્યાં સુધી તમે નિત્યાનંદના કમળના પગની છાયા હેઠળ આશ્રય નહીં લેશો, ત્યાં સુધી 'રાધા-કૃષ્ણ પાઠ નૈ', 'રાધિ-કૃષ્ણ સુધી પહોંચવું' ખૂબ મુશ્કેલ હશે. રાધા-કૃષ્ણ ... આ કૃષ્ણ ચેતના આંદોલન રાધા-કૃષ્ણ પાસે પહોંચવા માટે છે, તેમના સર્વોચ્ચ આનંદ નૃત્યમાં સર્વોચ્ચ ભગવાન સાથે સંકળાયેલા છે.તે કૃષ્ણ ચેતનાનું લક્ષ્ય છે. તેથી નરોત્તમ દશા ઠાકુરની સલાહ છે કે 'જો તમે ખરેખર રાધા-કૃષ્ણની નૃત્ય પાર્ટીમાં જવા માંગતા હો, તો તમારે નિત્યાનંદના કમળના પગનો આશરો લેવો જ જોઇએ.' |Vanisource:681221 - Lecture Purport to Nitai-Pada-Kamala - Los Angeles| નીતાઇ-પડા-કમલાને પ્રવચન હેતુ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681220|GU/681222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681222}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681221PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"નરોત્તમ દાસ ઠાકુર સલાહ આપે છે, 'કૃપા કરીને ભગવાન નિત્યાનંદની શરણ ગ્રહણ કરો'. ભગવાન નિત્યાનંદના ચરણ કમળનો આશ્રય સ્વીકારવાનું પરિણામ શું હશે? તેઓ કહે છે કે હેનો નિતાઈ બીને ભાઈ: "જ્યાં સુધી તમે નિત્યાનંદના ચરણકમળની છાયાનો આશ્રય નહીં લો," રાધા-કૃષ્ણ પાઇતે નાઈ, 'રાધા કૃષ્ણ-સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હશે'. રાધા-કૃષ્ણ... આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન રાધા-કૃષ્ણ પાસે પહોંચવા માટે છે, પરમ ભગવાનની દિવ્ય આનંદમયી રાસ લીલાનો સંગ કરવા માટે છે. તે કૃષ્ણ ભાવનામૃતનું લક્ષ્ય છે. તેથી નરોત્તમ દાસ ઠાકુરની સલાહ છે કે 'જો તમે ખરેખર રાધા-કૃષ્ણની રાસ-લીલામાં પ્રવેશવા માંગતા હોવ, તો તમારે નિત્યાનંદના ચરણકમળનો આશ્રય લેવો જ જોઇએ.' |Vanisource:681221 - Lecture Purport to Nitai-Pada-Kamala - Los Angeles| ભાષણ નીતાઇ-પદ-કમલનો તાત્પર્ય - લોસ એંજલિસ}}

Latest revision as of 10:20, 6 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"નરોત્તમ દાસ ઠાકુર સલાહ આપે છે, 'કૃપા કરીને ભગવાન નિત્યાનંદની શરણ ગ્રહણ કરો'. ભગવાન નિત્યાનંદના ચરણ કમળનો આશ્રય સ્વીકારવાનું પરિણામ શું હશે? તેઓ કહે છે કે હેનો નિતાઈ બીને ભાઈ: "જ્યાં સુધી તમે નિત્યાનંદના ચરણકમળની છાયાનો આશ્રય નહીં લો," રાધા-કૃષ્ણ પાઇતે નાઈ, 'રાધા કૃષ્ણ-સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હશે'. રાધા-કૃષ્ણ... આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન રાધા-કૃષ્ણ પાસે પહોંચવા માટે છે, પરમ ભગવાનની દિવ્ય આનંદમયી રાસ લીલાનો સંગ કરવા માટે છે. તે કૃષ્ણ ભાવનામૃતનું લક્ષ્ય છે. તેથી નરોત્તમ દાસ ઠાકુરની સલાહ છે કે 'જો તમે ખરેખર રાધા-કૃષ્ણની રાસ-લીલામાં પ્રવેશવા માંગતા હોવ, તો તમારે નિત્યાનંદના ચરણકમળનો આશ્રય લેવો જ જોઇએ.'
ભાષણ નીતાઇ-પદ-કમલનો તાત્પર્ય - લોસ એંજલિસ