GU/681223d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681223SP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>| | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681223c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681223c|GU/681225 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681225}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681223SP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન જીવનની એક મહાન કળા છે, ખૂબ જ સરળ અને ઉન્નત. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તમે જે ઈચ્છો તે બધું જ આપે છે, કોઈ પણ જાતના કૃત્રિમ પ્રયત્નો વગર. તે દિવ્ય રીતે બહુરંગી અને દિવ્ય આનંદથી પૂર્ણ છે. આપણે આ કૃષ્ણ ભાવનાભાવિત પ્રવૃત્તિઓને કીર્તન કરીને, નૃત્ય કરીને, ખાઈને અને અધિકૃત ગુરુ-શિષ્ય પરંપરા મારફત મળેલ તત્વજ્ઞાન દ્વારા અમલમાં મૂકીએ છીએ, અને તેથી તે આપણને જે પણ માગીએ તે બધું જ આપે છે, આપણી કુદરતી વૃત્તિઓ બદલ્યા વગર. ચેતના તમારામાં છે જ, પરંતુ અત્યારે તે અશુદ્ધ ચેતના છે, અને હવે તમારે તેને બધી જ અશુદ્ધ વસ્તુઓથી શુદ્ધ કરવાનું છે અને ભગવાનના પવિત્ર નામો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે - નો જપ કરીને તે આનંદમયી પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કૃષ્ણ ભાવનાભાવિત બનાવવાનું છે."|Vanisource:681223 - Lecture Recorded to Members of ISKCON London - Los Angeles|ઇસ્કોન લંડનના સભ્યોને પ્રવચન રેકોર્ડ - લોસ એંજલિસ}} |
Latest revision as of 06:05, 7 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન જીવનની એક મહાન કળા છે, ખૂબ જ સરળ અને ઉન્નત. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તમે જે ઈચ્છો તે બધું જ આપે છે, કોઈ પણ જાતના કૃત્રિમ પ્રયત્નો વગર. તે દિવ્ય રીતે બહુરંગી અને દિવ્ય આનંદથી પૂર્ણ છે. આપણે આ કૃષ્ણ ભાવનાભાવિત પ્રવૃત્તિઓને કીર્તન કરીને, નૃત્ય કરીને, ખાઈને અને અધિકૃત ગુરુ-શિષ્ય પરંપરા મારફત મળેલ તત્વજ્ઞાન દ્વારા અમલમાં મૂકીએ છીએ, અને તેથી તે આપણને જે પણ માગીએ તે બધું જ આપે છે, આપણી કુદરતી વૃત્તિઓ બદલ્યા વગર. ચેતના તમારામાં છે જ, પરંતુ અત્યારે તે અશુદ્ધ ચેતના છે, અને હવે તમારે તેને બધી જ અશુદ્ધ વસ્તુઓથી શુદ્ધ કરવાનું છે અને ભગવાનના પવિત્ર નામો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે - નો જપ કરીને તે આનંદમયી પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કૃષ્ણ ભાવનાભાવિત બનાવવાનું છે." |
ઇસ્કોન લંડનના સભ્યોને પ્રવચન રેકોર્ડ - લોસ એંજલિસ |