GU/681223d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681223SP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|આ કૃષ્ણ ભાવનમ્રિત અભિયાન જીવનની એક મહાન કલા છે, એકદમ સહેલી અને ઉન્નત. આ કૃષ્ણ   ભાવનમ્રિત અભિયાન તમને તમે માગો તે બધું જ કોઈપણ જાતના કૃત્રિમ પ્રયત્નો વિના આપે છે. તે અનુભવાતિત બહુરંગી અને અનુભવાતીત આનંદથી ભરેલ છે. અમે આ કૃષ્ણ ચેતનાની પ્રવ્રતીઓને  ગાઈને, નચીને, ખાઈને અને અધિકૃત પરંપરા મારફત મળેલ તત્વજ્ઞાન મારફત અમલમાં મૂકીએ છીએ તેથી તે આપણને જે માગીએ તે બધું જ આપણી કુદરતી વ્રતિ બદલ્યા વિના આપે છે. આવી ચેતના તમારામાં પણ છે પરંતુ તે હજુ શુધ્ધ નથી, તો તમારે હવે શું કરવાનું છે કે  બધી અશુધ્ધિઓ દૂર કરી શુધ્ધ કરવાની છે, કૃષ્ણ ચેતના ભવ્યાતિભવ્ય પવિત્ર ભગવાનના નામનું ઉચ્ચારણ:  હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે /હરે રામ હરે રામ, રામ રામ હરે હરે આનંદપૂર્વક કરીને કરવાની છે.|Vanisource:681223 - Lecture Recorded to Members of ISKCON London - Los Angeles|ઇસ્કોન લંડનના સભ્યોને પ્રવચન રેકોર્ડ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681223c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681223c|GU/681225 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681225}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681223SP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન જીવનની એક મહાન કળા છે, ખૂબ જ સરળ અને ઉન્નત. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તમે જે ઈચ્છો તે બધું જ આપે છે, કોઈ પણ જાતના કૃત્રિમ પ્રયત્નો વગર. તે દિવ્ય રીતે બહુરંગી અને દિવ્ય આનંદથી પૂર્ણ છે. આપણે આ કૃષ્ણ ભાવનાભાવિત પ્રવૃત્તિઓને કીર્તન કરીને, નૃત્ય કરીને, ખાઈને અને અધિકૃત ગુરુ-શિષ્ય પરંપરા મારફત મળેલ તત્વજ્ઞાન દ્વારા અમલમાં મૂકીએ છીએ, અને તેથી તે આપણને જે પણ માગીએ તે બધું જ આપે છે, આપણી કુદરતી વૃત્તિઓ બદલ્યા વગર. ચેતના તમારામાં છે જ, પરંતુ અત્યારે તે અશુદ્ધ ચેતના છે, અને હવે તમારે તેને બધી જ અશુદ્ધ વસ્તુઓથી શુદ્ધ કરવાનું છે અને ભગવાનના પવિત્ર નામો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે - નો જપ કરીને તે આનંદમયી પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કૃષ્ણ ભાવનાભાવિત બનાવવાનું છે."|Vanisource:681223 - Lecture Recorded to Members of ISKCON London - Los Angeles|ઇસ્કોન લંડનના સભ્યોને પ્રવચન રેકોર્ડ - લોસ એંજલિસ}}

Latest revision as of 06:05, 7 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન જીવનની એક મહાન કળા છે, ખૂબ જ સરળ અને ઉન્નત. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તમે જે ઈચ્છો તે બધું જ આપે છે, કોઈ પણ જાતના કૃત્રિમ પ્રયત્નો વગર. તે દિવ્ય રીતે બહુરંગી અને દિવ્ય આનંદથી પૂર્ણ છે. આપણે આ કૃષ્ણ ભાવનાભાવિત પ્રવૃત્તિઓને કીર્તન કરીને, નૃત્ય કરીને, ખાઈને અને અધિકૃત ગુરુ-શિષ્ય પરંપરા મારફત મળેલ તત્વજ્ઞાન દ્વારા અમલમાં મૂકીએ છીએ, અને તેથી તે આપણને જે પણ માગીએ તે બધું જ આપે છે, આપણી કુદરતી વૃત્તિઓ બદલ્યા વગર. ચેતના તમારામાં છે જ, પરંતુ અત્યારે તે અશુદ્ધ ચેતના છે, અને હવે તમારે તેને બધી જ અશુદ્ધ વસ્તુઓથી શુદ્ધ કરવાનું છે અને ભગવાનના પવિત્ર નામો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે - નો જપ કરીને તે આનંદમયી પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કૃષ્ણ ભાવનાભાવિત બનાવવાનું છે."
ઇસ્કોન લંડનના સભ્યોને પ્રવચન રેકોર્ડ - લોસ એંજલિસ