GU/681227 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
“આમ આ યુગમાં બધા દેવી-દેવતાઓને વિવિધ રીતે પ્રસન્ન રાખવા મુશ્કેલ છે. આ બાબતમાં પ્રજાને ખૂબ હેરાન કરવામાં આવે છે. પરમ પિતા પરમેશ્વરને જ પ્રસન્ન રાખો તે જ સૌથી સારી બાબત છે.કારણ કે આ યુગમાં આપણે એટલા બધા નીચે પડી ગયેલા છીએ કે ભગવાનની ભવ્યાતિભવ્યતાની સામાન્ય સ્તુતિ કરવી તે બધા પ્રકારના બલિદાન આપવા જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રીમદ ભાગવતમાં જણાવેલું છે. યજ્ઞાહ સંકીર્તન –પ્રયાર યજન્તિ હી સમિધાસ: (શ્રી.ભા. ૧૧.૫.૩૨)."
681227 - ભાષણ ભ.ગી ૦૩.૧૧-૧૯ - લોસ એંજલિસ