GU/681227b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681227BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>| | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681227 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681227|GU/681228 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681228}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681227BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|તો એક દિવસ એવો આવશે કે દુનિયામાં ક્યાય માખણ, ચોખા અથવા ઘઉં નહીં જોવા મળે. બધુ જ સમાપ્ત થઈ જશે, કારણ કે કલિયુગના વિકાસ સાથે બધુ જ એટલી ખરાબ રીતે કથળી જશે કે વ્યાવહારિક રીતે બધો જ પુરવઠો બંધ થઈ જશે. એ વખતે લોકો બસ પ્રાણીઓની જેમ રહેશે. તો આ એક માત્ર ઉપાય છે, કૃષ્ણ ભાવનામૃત. આ યુગમાં, તમે જે કોઈ સ્થિતિમાં હોવ, તમે માત્ર બેસો અને જપ કરો. કોઈ ખર્ચ નથી, કોઈ નુકસાન નથી. માત્ર હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે નો જપ કરો અને સર્વ દેવતાઓ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બધા જ સંતુષ્ટ થશે. કોઈ મુશ્કેલી નહીં થાય."|Vanisource:681227 - Lecture BG 03.11-19 - Los Angeles|681227b - ભાષણ ભ.ગી. ૦૩.૧૧-૧૯ - લોસ એંજલિસ}} |
Latest revision as of 06:37, 16 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
તો એક દિવસ એવો આવશે કે દુનિયામાં ક્યાય માખણ, ચોખા અથવા ઘઉં નહીં જોવા મળે. બધુ જ સમાપ્ત થઈ જશે, કારણ કે કલિયુગના વિકાસ સાથે બધુ જ એટલી ખરાબ રીતે કથળી જશે કે વ્યાવહારિક રીતે બધો જ પુરવઠો બંધ થઈ જશે. એ વખતે લોકો બસ પ્રાણીઓની જેમ રહેશે. તો આ એક માત્ર ઉપાય છે, કૃષ્ણ ભાવનામૃત. આ યુગમાં, તમે જે કોઈ સ્થિતિમાં હોવ, તમે માત્ર બેસો અને જપ કરો. કોઈ ખર્ચ નથી, કોઈ નુકસાન નથી. માત્ર હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે નો જપ કરો અને સર્વ દેવતાઓ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બધા જ સંતુષ્ટ થશે. કોઈ મુશ્કેલી નહીં થાય." |
681227b - ભાષણ ભ.ગી. ૦૩.૧૧-૧૯ - લોસ એંજલિસ |