GU/681228b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681228IN-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"એક સરસ વાત છે. કોઈ ચંદ્ર ગ્રહ પર કેવી રીતે જઇ શકે અને કેવી રીતે પરત ફરી શકે? આ બધું વેદિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ કોઈ નવી વસ્તુ નથી. પરંતુ આપણું ધ્યેય શું છે? આપણું ધ્યેય જુદું છે. આવા પ્રયત્નો કરીને આપણે આપણો કીમતી સમય વેડફવા માગતા નથી, કૃષ્ણ કહે છે કે આવા પ્રયત્નો કરીને તમે તમારો કિમતી સમય ન બગડો, કે તમે આ ગ્રહ પર ગયા અને પેલા ગ્રહ પર ગયા પછી પાછા બીજા કોઈ પર ગયા. ફાયદો શું? તમારા દુન્યવી દુ:ખો તો તમારી પાછળ જ હશે, તમે ગમે ત્યાં જાઓ. "|Vanisource:681228 - Lecture Initiation - Los Angeles|681228 - ભાષણ Initiation - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681228 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681228|GU/681228c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681228c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681228IN-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"તે એક મહાન કથા છે. કેવી રીતે વ્યક્તિ ચંદ્ર ગ્રહ પર જાય છે અને કેવી રીતે પાછો આવે છે. આ બધું વેદિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ કોઈ નવી વસ્તુ નથી. પરંતુ આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય જુદું છે. આપણે આપણો કિંમતી સમય બરબાદ નથી કરવાના, કૃષ્ણ કહે છે કે આવા પ્રયત્નો કરીને તમે તમારો કિમતી સમય ન બગાડો. કે તમે આ ગ્રહ પર જશો અને પેલા ગ્રહ પર જશો, પેલા ગ્રહ પર, પેલા ગ્રહ પર. તમને શું લાભ થશે? તમારા ભૌતિક દુ:ખો તો તમારી પાછળ જ હશે, તમે ગમે ત્યાં જાઓ."|Vanisource:681228 - Lecture Initiation - Los Angeles|681228 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ}}

Latest revision as of 07:05, 16 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે એક મહાન કથા છે. કેવી રીતે વ્યક્તિ ચંદ્ર ગ્રહ પર જાય છે અને કેવી રીતે પાછો આવે છે. આ બધું વેદિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આ કોઈ નવી વસ્તુ નથી. પરંતુ આપણું લક્ષ્ય શું છે? આપણું લક્ષ્ય જુદું છે. આપણે આપણો કિંમતી સમય બરબાદ નથી કરવાના, કૃષ્ણ કહે છે કે આવા પ્રયત્નો કરીને તમે તમારો કિમતી સમય ન બગાડો. કે તમે આ ગ્રહ પર જશો અને પેલા ગ્રહ પર જશો, પેલા ગ્રહ પર, પેલા ગ્રહ પર. તમને શું લાભ થશે? તમારા ભૌતિક દુ:ખો તો તમારી પાછળ જ હશે, તમે ગમે ત્યાં જાઓ."
681228 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ