GU/681228d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈપણ વ્યકિતની મનની સ્થિતિ એટલી ખરાબ હોય કે તે પોતાને રસ્તામાં પડેલાં તણખલાં કરતાં પણ તુચ્છ સમજતો હોય, ઝાડ કરતા પણ વધારે સહન કરતો હોય, તે પોતાને ખોટી પ્રતિષ્ઠાની બધી સમજણથી વંચિત રાખતો હોય અને અન્ય લોકોને માન આપતો હોય એવી સ્થિતિમાં પણ કોઈ વ્યકિત કોઈપણ મનની સ્થિતિમાં ભગવાનનાં પવિત્ર નામનો જપ કરી શકે છે. આવા મનની સ્થિતિમાં પણ કોઈપણ વ્યકિત ભગવાનનું પવિત્ર નામ સતત લઇ શકે છે."
Lecture Purport Excerpt to Sri Sri Siksastakam - - લોસ એંજલિસ