GU/681229 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681229PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ગૌરાંગ બોલઇતે હાબે પુલક-શરીર આ કીર્તનની આ એકદમ પુર્ણતા છે કે જેવુ આપણે કીર્તન કરીએ કે ગૌરાંગનું નામ લઈએ, જેણે સંકીર્તન આંદોલનની પહેલ કદમ કરી હતી ત્યારે શરીરમાં ધ્રુજારો આવી જતો. તેથી માત્ર તેની નકલ ન કરવી. પરંતુ નરોત્તમદાસ ઠાકુર ભલામણ કરે છે કે આપણી પાસે તકરૂપી ક્ષણ આવે કે તેવુ જ આપણે ભગવાન ગૌરવના નામનું કીર્તન/રટણ કરીએ, શરિરમાં એક ધ્રુજારી આવી જશે અને આ ધ્રુજારી પછી હારી હારી બોલતા બહાવરા નૈન ..........હરે કૃષ્ણ હરે કૃષ્ણ રટણ કરતાં કરતાં આંખોમાં આંસુ આવી જશે."|Vanisource:681229 - Lecture Purport to Gauranga Bolite Habe - Los Angeles| ગૌરંગા બોલીટે હાબેને પ્રવચનોનો હેતુ- લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681228d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681228d|GU/681230 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681230}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681229PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ગૌરાંગ બોલીતે હબે પુલક-શરીર. કીર્તન અથવા જપની સિદ્ધિ છે, કે જેવુ આપણે કીર્તન કરીએ કે ભગવાન ગૌરાંગનું નામ લઈએ, જેમણે સંકીર્તન આંદોલનની શરૂઆત કરી હતી, તરત જ શરીરમાં રોમાંચ થઈ જશે. તો તેની નકલ નથી કરવાની. પરંતુ નરોત્તમદાસ ઠાકુર ભલામણ કરે છે કે આપણી પાસે તે ભાગ્યશાળી ક્ષણ આવશે, કે જેવું આપણે ભગવાન ગૌરાંગના નામનું કીર્તન અથવા જપ કરીશું, શરીરમાં રોમાંચ થશે. અને, રોમાંચ પછી, હરિ હરિ બોલીતે નયને બાબે નીર, હરે કૃષ્ણ જપ કરતાં આંખોમાં આંસુ આવશે."|Vanisource:681229 - Lecture Purport to Gauranga Bolite Habe - Los Angeles| ગૌરાંગ બોલીતે હબેના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ}}

Latest revision as of 23:22, 20 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગૌરાંગ બોલીતે હબે પુલક-શરીર. આ કીર્તન અથવા જપની સિદ્ધિ છે, કે જેવુ આપણે કીર્તન કરીએ કે ભગવાન ગૌરાંગનું નામ લઈએ, જેમણે સંકીર્તન આંદોલનની શરૂઆત કરી હતી, તરત જ શરીરમાં રોમાંચ થઈ જશે. તો તેની નકલ નથી કરવાની. પરંતુ નરોત્તમદાસ ઠાકુર ભલામણ કરે છે કે આપણી પાસે તે ભાગ્યશાળી ક્ષણ આવશે, કે જેવું આપણે ભગવાન ગૌરાંગના નામનું કીર્તન અથવા જપ કરીશું, શરીરમાં રોમાંચ થશે. અને, રોમાંચ પછી, હરિ હરિ બોલીતે નયને બાબે નીર, હરે કૃષ્ણ જપ કરતાં આંખોમાં આંસુ આવશે."
ગૌરાંગ બોલીતે હબેના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ