GU/690102 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690102PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે આધ્યાત્મિક ગુરુઓ શિસ્તનાં અનુગામી હોય છે. સાચાં આધ્યાત્મિક ગુરુઓ એ ઈશ્વર જેવા અને સર્વોપરી હોય છે. તેઓ બ્રહ્માની જેમ તેમનાં બીજા શિષ્યોને આશીવાર્દ આપે છે. બ્રહ્મા તેમનાં નારદ જેવા બીજા શિષ્યોને આશીર્વાદ આપે છે, નારદજી તેમનાં વ્યાસજી જેવાં બીજા શિષ્યોને આશીર્વાદ આપે છે, વ્યાસજી તેમનાં માધવાચાર્ય જેવા બીજા શિષ્યોને આશીર્વાદ આપે છે. એવીજ રીતે આશીર્વાદ મળે છે. એવી રીતે આ ભવ્ય પરંપરાગત રીતે અથવા વારસાગત રીતે ગાદી પ્રાપ્ત થાય છે. એવીજ આવીજ રીતે આ શકિત ઈશ્વરજેવા સર્વોપરી વ્યક્તિત્વમાંથી પ્રાપ્ત થાય છે. તેવીજ રીતે કોઈપણ સાચા માર્ગનાં અનુસરણ વિના કોઈપણ આધ્યાત્મિક ગુરુ બની શકતું નથી અને કોઈપણ પ્રવચન પણ કરી શકતું નથી."|Vanisource:690102 - Lecture Purport to Sri-Sri-Gurv-astakam - Los Angeles|વેનિસોર્સ: ૬૯૦૧૦૨ શ્રી શ્રી ગુર્વ-અષ્ટકમનું અર્થપૂર્ણ ભાષણ -લોસ એન્જલસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690101 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|690101|GU/690103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690103}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690102PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે આધ્યાત્મિક ગુરુ પરંપરામાં આવે છે. મૂળ આધ્યાત્મિક ગુરુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ તેમના પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, જેમ કે બ્રહ્મા. બ્રહ્મા તેમનાં પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, જેમ કે નારદ. નારદ તેમના પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, જેમ કે વ્યાસ. વ્યાસ તેમના પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, મધ્વાચાર્ય. તે જ રીતે આશીર્વાદ આવી રહ્યા છે. જેમ કે રાજ પરિવારનો વારસો - રાજગાદી શિષ્ય અથવા કુળ પરંપરામાં મળે છે - તે જ રીતે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શક્તિ મેળવવાની છે. સાચા સ્ત્રોતમાંથી શક્તિ પ્રાપ્ત કર્યા વગર કોઈ પણ વ્યક્તિ પ્રચાર ન કરી શકે, કોઈ પણ વ્યક્તિ ગુરુ બની શકે."|Vanisource:690102 - Lecture Purport to Sri-Sri-Gurv-astakam - Los Angeles|690102- શ્રી શ્રી ગુર્વાષ્ટકમના તાત્પર્ય પર ભાષણ - લોસ એન્જલીસ}}

Latest revision as of 12:50, 18 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે આધ્યાત્મિક ગુરુ પરંપરામાં આવે છે. મૂળ આધ્યાત્મિક ગુરુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ તેમના પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, જેમ કે બ્રહ્મા. બ્રહ્મા તેમનાં પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, જેમ કે નારદ. નારદ તેમના પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, જેમ કે વ્યાસ. વ્યાસ તેમના પછીના શિષ્યને આશીર્વાદ આપે છે, મધ્વાચાર્ય. તે જ રીતે આશીર્વાદ આવી રહ્યા છે. જેમ કે રાજ પરિવારનો વારસો - રાજગાદી શિષ્ય અથવા કુળ પરંપરામાં મળે છે - તે જ રીતે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની શક્તિ મેળવવાની છે. સાચા સ્ત્રોતમાંથી શક્તિ પ્રાપ્ત કર્યા વગર કોઈ પણ વ્યક્તિ પ્રચાર ન કરી શકે, કોઈ પણ વ્યક્તિ ગુરુ ન બની શકે."
690102- શ્રી શ્રી ગુર્વાષ્ટકમના તાત્પર્ય પર ભાષણ - લોસ એન્જલીસ