GU/690207b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ આંદોલન આગળ ધપાવવું જોઈએ. જેમ મહાન આત્માઓ હંમેશાં ગરીબ આત્માઓનો વિચાર કરે છે, તેવી જ રીતે, તમારે પણ અનુભવું જોઈએ. આ જ રીતે છે. ભગવાન ઈસુ ખ્રિસ્ત, તેમણે પણ પાપી વ્યક્તિઓ માટે પ્રાર્થના કરી હતી. તેથી આ ખૂબ સારું છે. જો અમે આ આંદોલનને આગળ વધારવા માટે સખત સંઘર્ષ કરીએ છીએ, તો પછી, આપણે પણ ..., તમને કોઈ અનુયાયી ન મળે, કૃષ્ણ સંતુષ્ટ થશે. અને અમારો ધંધો કૃષ્ણને સંતોષ આપવાનો છે. તે ભક્તિ છે."
690207 - ભાષણ તહેવારનો દેખાવ દિવસ, ભક્તિસિદ્ધં સરસ્વતી - લોસ એંજલિસ