GU/690219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690219BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690219|GU/690220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690220}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690219BG-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ફક્ત જો તમે "કૃષ્ણ" નો જપ કરો અને જો તમે સાંભળો, તો આપોઆપ તમારું મન કૃષ્ણમાં સ્થિર થઈ જાય છે. તેનો અર્થ એ કે યોગ પ્રણાલી તરત જ પ્રાપ્ત થઈ જાય છે. કારણકે આખી યોગ પ્રણાલીનું પ્રયોજન છે વિષ્ણુના રૂપ પર મનને કેન્દ્રિત કરવું, અને કૃષ્ણ વિષ્ણુ રૂપોના વિસ્તરણનું મૂળ છે. જેમ કે અહીં એક દીવો છે. હવે, આ દીવામાંથી, આ મીણબત્તીથી, તમે બીજી મીણબત્તી લાવો છો, તમે તેને પ્રગટાવશો. પછી બીજી, બીજી, બીજી — હજારો મીણબત્તી તમે વિસ્તૃત કરી શકો છો. દરેક મીણબત્તીમાં આ મીણબત્તી જેટલી જ શક્તિ હોય છે. તેના વિશે કોઈ શંકા નથી. પરંતુ વ્યક્તિએ આ મીણબત્તીને મૂળ મીણબત્તી તરીકે લેવી પડે. તેવી જ રીતે, કૃષ્ણ લાખો વિષ્ણુ સ્વરૂપોમાં વિસ્તરી રહ્યા છે. દરેક વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ જેટલા જ ઉત્તમ છે, પરંતુ કૃષ્ણ મૂળ મીણબત્તી છે કારણ કે કૃષ્ણમાંથી બધું વિસ્તરિત થાય છે."|Vanisource:690219 - Lecture BG 06.30-34 - Los Angeles|690219 - ભાષણ ભ.ગી ૦૬.૩૦-૩૪ - લોસ એંજલિસ}} |
Latest revision as of 13:14, 23 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ફક્ત જો તમે "કૃષ્ણ" નો જપ કરો અને જો તમે સાંભળો, તો આપોઆપ તમારું મન કૃષ્ણમાં સ્થિર થઈ જાય છે. તેનો અર્થ એ કે યોગ પ્રણાલી તરત જ પ્રાપ્ત થઈ જાય છે. કારણકે આખી યોગ પ્રણાલીનું પ્રયોજન છે વિષ્ણુના રૂપ પર મનને કેન્દ્રિત કરવું, અને કૃષ્ણ વિષ્ણુ રૂપોના વિસ્તરણનું મૂળ છે. જેમ કે અહીં એક દીવો છે. હવે, આ દીવામાંથી, આ મીણબત્તીથી, તમે બીજી મીણબત્તી લાવો છો, તમે તેને પ્રગટાવશો. પછી બીજી, બીજી, બીજી — હજારો મીણબત્તી તમે વિસ્તૃત કરી શકો છો. દરેક મીણબત્તીમાં આ મીણબત્તી જેટલી જ શક્તિ હોય છે. તેના વિશે કોઈ શંકા નથી. પરંતુ વ્યક્તિએ આ મીણબત્તીને મૂળ મીણબત્તી તરીકે લેવી પડે. તેવી જ રીતે, કૃષ્ણ લાખો વિષ્ણુ સ્વરૂપોમાં વિસ્તરી રહ્યા છે. દરેક વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ જેટલા જ ઉત્તમ છે, પરંતુ કૃષ્ણ મૂળ મીણબત્તી છે કારણ કે કૃષ્ણમાંથી બધું વિસ્તરિત થાય છે." |
690219 - ભાષણ ભ.ગી ૦૬.૩૦-૩૪ - લોસ એંજલિસ |