GU/690305 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Category:G...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ]] | [[Category:GU/અમૃત બિંદુ - હવાઈ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690305LE-HAWAII_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690222|GU/690309 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690309}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690305LE-HAWAII_ND_01.mp3</mp3player>|"હવે, મારે કોઈ કોમળ જગ્યાને અડકવું છે આ હાથની ઇન્દ્રિયનો આનંદ લેવા માટે, સ્પર્શ ઇન્દ્રિય. પણ જો હાથ મોજાથી ઢંકાયેલો હોય, હું તે ઇન્દ્રિયનો સારી રીતે આનંદ ના લઈ શકું. તમે સરળતાથી સમજી શકો છો. ઇન્દ્રિય છે, પણ જો તે કૃત્રિમ રીતે ઢંકાયેલી હશે, તો સુવિધા હોય પણ, તો પણ હું પૂર્ણ રીતે ઇન્દ્રિયનો આનંદ ના માણી શકું. તેવી જ રીતે, આપણને આપણી ઇન્દ્રિયો હોય છે, પણ આપણી ઇન્દ્રિયો અત્યારે આ ભૌતિક શરીરથી ઢંકાયેલી છે. કૃષ્ણ આપણને ભગવદ ગીતામાં સંકેત આપે છે કે, તે પરમ સુખ તે ઇન્દ્રિય દ્વારા મળી શકે છે, આ ઢંકાયેલી ઇન્દ્રિય દ્વારા નહીં."|Vanisource:690305 - Lecture - Day after Sri Gaura-Purnima - Hawaii|690305 - ભાષણ - શ્રી ગૌર પૂર્ણિમા પછીનો દિવસ - હવાઈ}} |
Latest revision as of 13:47, 23 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"હવે, મારે કોઈ કોમળ જગ્યાને અડકવું છે આ હાથની ઇન્દ્રિયનો આનંદ લેવા માટે, સ્પર્શ ઇન્દ્રિય. પણ જો હાથ મોજાથી ઢંકાયેલો હોય, હું તે ઇન્દ્રિયનો સારી રીતે આનંદ ના લઈ શકું. તમે સરળતાથી સમજી શકો છો. ઇન્દ્રિય છે, પણ જો તે કૃત્રિમ રીતે ઢંકાયેલી હશે, તો સુવિધા હોય પણ, તો પણ હું પૂર્ણ રીતે ઇન્દ્રિયનો આનંદ ના માણી શકું. તેવી જ રીતે, આપણને આપણી ઇન્દ્રિયો હોય છે, પણ આપણી ઇન્દ્રિયો અત્યારે આ ભૌતિક શરીરથી ઢંકાયેલી છે. કૃષ્ણ આપણને ભગવદ ગીતામાં સંકેત આપે છે કે, તે પરમ સુખ તે ઇન્દ્રિય દ્વારા મળી શકે છે, આ ઢંકાયેલી ઇન્દ્રિય દ્વારા નહીં." |
690305 - ભાષણ - શ્રી ગૌર પૂર્ણિમા પછીનો દિવસ - હવાઈ |