GU/690915 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | [[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690915LE-LONDON_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690914 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690914|GU/690915b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690915b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690915LE-LONDON_ND_01.mp3</mp3player>|"તો આ આંદોલન ફક્ત તમારી ચેતના, મૂળ ચેતનાને જીવંત કરવા માટે છે. મૂળ ચેતના એ કૃષ્ણ ચેતના છે. અને અન્ય જે પણ ચેતના જે તમે અત્યારે પ્રાપ્ત કરી છે, તે ઉપરછલ્લું, અસ્થાયી છે. "હું ભારતીય છું," "હું અંગ્રેજ છું," "હું આ છું," "હું તે છું" - આ બધી ઉપરછલ્લી ચેતના છે. વાસ્તવિક ચેતના છે અહમ બ્રહ્માસ્મિ. તો ભગવાન ચૈતન્ય, જેમણે ભારતના બંગાળમાં પાંચસો વર્ષ પહેલાં આ આંદોલનની શરૂઆત કરી હતી, તેઓ તરત જ તમને જાણ કરે છે કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ ([[Vanisource:CC Madhya 20.108-109|ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮]]), કે આપણી વાસ્તવિક ઓળખ, વાસ્તવિક બંધારણીય સ્થિતિ એ છે કે આપણે કૃષ્ણ, અથવા ભગવાનના અભિન્ન અંશ છીએ. તેથી તમે સમજી શકો કે તમારી ફરજ શું છે."|Vanisource:690915 - Lecture at Conway Hall - London|690915 - કોનવે હોલમાં ભાષણ - લંડન}} |
Latest revision as of 07:11, 15 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આ આંદોલન ફક્ત તમારી ચેતના, મૂળ ચેતનાને જીવંત કરવા માટે છે. મૂળ ચેતના એ કૃષ્ણ ચેતના છે. અને અન્ય જે પણ ચેતના જે તમે અત્યારે પ્રાપ્ત કરી છે, તે ઉપરછલ્લું, અસ્થાયી છે. "હું ભારતીય છું," "હું અંગ્રેજ છું," "હું આ છું," "હું તે છું" - આ બધી ઉપરછલ્લી ચેતના છે. વાસ્તવિક ચેતના છે અહમ બ્રહ્માસ્મિ. તો ભગવાન ચૈતન્ય, જેમણે ભારતના બંગાળમાં પાંચસો વર્ષ પહેલાં આ આંદોલનની શરૂઆત કરી હતી, તેઓ તરત જ તમને જાણ કરે છે કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮), કે આપણી વાસ્તવિક ઓળખ, વાસ્તવિક બંધારણીય સ્થિતિ એ છે કે આપણે કૃષ્ણ, અથવા ભગવાનના અભિન્ન અંશ છીએ. તેથી તમે સમજી શકો કે તમારી ફરજ શું છે." |
690915 - કોનવે હોલમાં ભાષણ - લંડન |