GU/691201b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | [[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/691201LE-LONDON_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
: | {{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/691201 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|691201|GU/691222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|691222}} | ||
:([[Vanisource:CC Antya 20.47|ચૈ.ચ. | <!-- END NAVIGATION BAR --> | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/691201LE-LONDON_ND_02.mp3</mp3player>|"આશ્લિશ્ય વા: પાદ-રતામ પિનષ્ટુ મામ્ | |||
:અદર્શનાન મર્મ-હતામ્ કરોતુ વા | |||
:([[Vanisource:CC Antya 20.47|ચૈ.ચ. અંત્ય ૨૦.૪૭]]) | |||
તો તે એક મહાન વિજ્ઞાન છે, અને તમને સંપૂર્ણ જ્ઞાન મળી શકે છે. ઘણી બધી પુસ્તકો અને વ્યક્તિઓ છે; તમે લાભ લઈ શકો છો. દુર્ભાગ્યે, આ યુગમાં તેઓ આત્મ-સાક્ષાત્કારમાં ખૂબ જ ઉપેક્ષી છે. તે આત્મહત્યાની નીતિ છે, કારણ કે જેવું આ મનુષ્ય શરીર નાશ પામશે, પછી તરત જ તમે ભૌતિક પ્રકૃતિના નિયમોની પકડમાં છો. તમે જાણતા નથી કે તમે ક્યાં જઇ રહ્યા છો, કયા પ્રકારનું શરીર તમે મેળવી રહ્યાં છો. તમે જાણી ન શકો... જેમ કે જેવા તમે... કોઈ ગુનાહિત કૃત્ય કરો, તરત જ પોલીસ દ્વારા તમારી ધરપકડ કરવામાં આવે છે, અને પછી તમને ખબર નથી હોતી કે તમારી સાથે શું થવાનું છે. તે તમારા નિયંત્રણમાં નથી. તો, જ્યા સુધી તમે સચેત છો, ગુનાખોરી ન કરો જેથી તમારી પોલીસ દ્વારા ધરપકડ થાય. તે આપણી ચેતના, સ્પષ્ટ ચેતના છે."|Vanisource:691201 - Lecture - London|691201 - ભાષણ - લંડન}} |
Latest revision as of 10:22, 17 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આશ્લિશ્ય વા: પાદ-રતામ પિનષ્ટુ મામ્
તો તે એક મહાન વિજ્ઞાન છે, અને તમને સંપૂર્ણ જ્ઞાન મળી શકે છે. ઘણી બધી પુસ્તકો અને વ્યક્તિઓ છે; તમે લાભ લઈ શકો છો. દુર્ભાગ્યે, આ યુગમાં તેઓ આત્મ-સાક્ષાત્કારમાં ખૂબ જ ઉપેક્ષી છે. તે આત્મહત્યાની નીતિ છે, કારણ કે જેવું આ મનુષ્ય શરીર નાશ પામશે, પછી તરત જ તમે ભૌતિક પ્રકૃતિના નિયમોની પકડમાં છો. તમે જાણતા નથી કે તમે ક્યાં જઇ રહ્યા છો, કયા પ્રકારનું શરીર તમે મેળવી રહ્યાં છો. તમે જાણી ન શકો... જેમ કે જેવા તમે... કોઈ ગુનાહિત કૃત્ય કરો, તરત જ પોલીસ દ્વારા તમારી ધરપકડ કરવામાં આવે છે, અને પછી તમને ખબર નથી હોતી કે તમારી સાથે શું થવાનું છે. તે તમારા નિયંત્રણમાં નથી. તો, જ્યા સુધી તમે સચેત છો, ગુનાખોરી ન કરો જેથી તમારી પોલીસ દ્વારા ધરપકડ થાય. તે આપણી ચેતના, સ્પષ્ટ ચેતના છે." |
691201 - ભાષણ - લંડન |