GU/700115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક કૂતરો માલિક દ્વારા સાંકળથી બાંધી દેવામાં આવે છે,પણ તે એમ વિચારે છે કે તે ખૂબજ સુખી છે.તે એમ નથી વિચારતો કે 'હું પૂર્ણ રીતે આધારિત છું અને સાંકળથી બંધાય ગયો છું.મારા પાસે કોઈ સ્વતંત્રતા નથી.હું સ્વતંત્રતાથી ચાલી પણ નથી શકતો'.જો તેનો સાંકળ પણ લઇ લેવામાં આવે છે,તેને ફરીથી સાંકળમાં બંધાઈ જવાની ઈચ્છા છે.તે માયા છે.જીવનની કોઈ પણ સ્તિથીમાં,બધા એમ વિચારે છે કે તે સુખી છે.પણ વાસ્તવમાં તેને ખબર નથી કે સુખ શું છે.તેને માયા કહેવાય છે."
700115 - ભાષણ SB 06.01.19 - લોસ એંજલિસ