GU/700115b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં એમ કહેવાયેલું છે કે એક વ્યક્તિ,થોડા સમય માટે પણ,જો તે કૃષ્ણ ભાવનાભાવિત બને છે,સકૃત,મન:,જો તેનો મન કેવી પણ રીતે કૃષ્ણના ચરણ કમળ ઉપર મુકાય છે,ત્યારે,સ્વપ્નમાં પણ,તે યમરાજના ગૃહમાં કષ્ટનો દૃશ્ય કદી પણ જોશે નહિ.તેનો અર્થ છે કે એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિને યમરાજ કે તેના અનુચરો કે તેમના પોલીસ દળ કે તેના હવાલદારો દ્વારા અડવામાં નહિ આવી શકે છે."
700115 - ભાષણ SB 06.01.19 - લોસ એંજલિસ