GU/700218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:03, 18 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે ભગવદ્ ગીતાના રૂપમાં ઉપદેશ આપ્યો છે. પણ કલિયુગના અંતમાં, લોકો એટલા બધા અધોગતિ પામેલા હશે કે તેમને કોઈ ઉપદેશ આપવા માટે કોઈ સંભાવના જ નહીં રહે. તે લોકો સમજી પણ નહીં શકે. તે સમયે એક જ હથિયાર હશે કે તેમને મારી નાખવા. અને જેનું મૃત્યુ ભગવાન દ્વારા થાય છે, તેને પણ મોક્ષ મળે છે. તે ભગવાનનો સર્વ-કૃપાળુ ગુણ છે. તેઓ મારે કે રક્ષા કરે, પરિણામ એક જ છે."
700218 - ભાષણ - ભગવાન વરાહ આવિર્ભાવ દિવસ ઉત્સવ, વરાહ દ્વાદશી, અને દશાવતાર સ્તોત્રનું તાત્પર્ય - લોસ એંજલિસ