GU/700220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે હમેશા યાદ રાખવું જોઈએ કે આપણે આધ્યાત્મિક સ્તર ઉપર ઉઠવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો આધ્યાત્મિક સ્તર મતલબ ઇન્દ્રિય તૃપ્તિ માટે વધુ કોઈ ચિંતા નહીં. તે આધ્યાત્મિક સ્તર છે. ભૌતિક સ્તર મતલબ દરેક વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિની પાછળ છે, બધા જ લોકો દિવસ અને રાત સખત પરિશ્રમ કરી રહ્યા છે, ધ્યેય છે મૈથુન જીવન, રાત્રે, બસ તેટલું જ. ઇન્દ્રિય તૃપ્તિ."
700220 - ભાષણ - લોસ એંજલિસ