GU/700220b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700220IN-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ચેતનાની માત્રા/સંખ્યા જ ભગવાન અને જીવના  વચ્ચે અંતર છે.આપણી ચેતના સીમિત છે,અને કૃષ્ણની ચેતના અસીમિત છે,અગાધ છે.તો આપણે આપણા પૂર્વ જન્મો વિષે બધું ભૂલી ગયા હશે,પણ કૃષ્ણ ભૂલતા નથી.કૃષ્ણ તમારા દરેક કાર્યનો હિસાબ રાખે છે.તે તમારા હૃદયમાં વસે છે:ઈશ્વર: સર્વ-ભૂતાનામ હૃદ દેશે અર્જુન-તિષ્ઠતિ([[Vanisource:BG 18.61 (1972)|BG 18.61]]).તે હિસાબ રાખે છે.તમને કઈ કરવું હતું."ઠીક છે,"કૃષ્ણ કહે છે,"તે કર."તને વાઘ બનવું હતું ને?"ઠીક છે,"કૃષ્ણ કહે છે,"તું વાઘ બન,અને તું પશુનો શિકાર કર અને તાજો રક્ત ચૂસીને,તારા ઇન્દ્રિયોને તૃપ્ત કર."તો કૃષ્ણ તમને તક આપે છે.તેમજ જો તમને કૃષ્ણ-આઇટ બનવું છે,કૃષ્ણ ભાવનાભાવિત,અને તેમના સાથે આનંદ માણવું છે,તે તમને સગવડ આપશે.બધા સગવડો તે તમને આપશે.જો તમને કઈ પણ બનવું છે,તે તમને પૂર્ણ સગવડ આપશે.જો તમે તેમને ભૂલવા માગો છો,તે તમને એટલી બુદ્ધિ આપશે કે તમે તેમને હંમેશા માટે ભૂલી જશો.અને જો તમને તેમના સાથે સંગ કરવું છે,તે તમને તક આપશે,સ્વયંનો સંગ,જેમ કે ગોપીયો,ગવાલ બાળકો,કૃષ્ણ સાથે રમતા."|Vanisource:700220 - Lecture Initiation Sannyasa - Los Angeles|700220 - ભાષણ Initiation Sannyasa - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|700220|GU/700222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700222}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700220IN-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ચેતનાની માત્રા તે ભગવાન અને જીવ વચ્ચેનું અંતર છે. આપણી ચેતના સીમિત છે, અને કૃષ્ણની ચેતના અસીમિત છે, અગાધ છે. તો આપણે આપણા પૂર્વ જન્મો વિષે બધું ભૂલી ગયા હોઈ શકીએ છીએ, પણ કૃષ્ણ ભૂલતા નથી. કૃષ્ણ તમારા દરેક કાર્યનો હિસાબ રાખે છે. તેઓ તમારા હૃદયમાં વસે છે: ઈશ્વર: સર્વ-ભૂતાનામ હૃદ દેશે અર્જુન-તિષ્ઠતિ ([[Vanisource:BG 18.61 (1972)|ભ.ગી. ૧૮.૬૧]]). તેઓ હિસાબ રાખે છે. તમારે કઈક કરવું હતું. "ઠીક છે," કૃષ્ણ કહે છે, "કર." તમારે વાઘ બનવું હતું? "ઠીક છે," કૃષ્ણ કહે છે, "તું વાઘ બન, અને તું પશુનો શિકાર કર અને તાજું રક્ત ચૂસીને, તારી ઇન્દ્રિયોને તૃપ્ત કર." તો કૃષ્ણ તમને તક આપે છે. તેવી જ રીતે, જો તમારે કૃષ્ણ-ભક્ત બનવું છે, કૃષ્ણ ભાવનાભાવિત, અને તેમની સાથે આનંદ માણવો છે, તેઓ તમને સગવડ આપશે. તેઓ તમને બધી જ સગવડો આપશે. તમારે કઈ પણ બનવું છે, તેઓ તમને પૂર્ણ સગવડ આપશે. જો તમે તેમને ભૂલવા માંગો છો, તેઓ તમને એટલી બુદ્ધિ આપશે કે તમે તેમને હંમેશ માટે ભૂલી જશો. અને જો તમારે તેમની સાથે સંગ કરવો છે, તો તેઓ તમને તક આપશે, વ્યક્તિગત સંગ, જેમ કે ગોપીઓ, ગ્વાલ બાળકો, કૃષ્ણ સાથે રમતા."|Vanisource:700220 - Lecture Initiation Sannyasa - Los Angeles|700220 - ભાષણ સન્યાસ દીક્ષા - લોસ એંજલિસ}}

Latest revision as of 12:16, 18 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચેતનાની માત્રા તે ભગવાન અને જીવ વચ્ચેનું અંતર છે. આપણી ચેતના સીમિત છે, અને કૃષ્ણની ચેતના અસીમિત છે, અગાધ છે. તો આપણે આપણા પૂર્વ જન્મો વિષે બધું ભૂલી ગયા હોઈ શકીએ છીએ, પણ કૃષ્ણ ભૂલતા નથી. કૃષ્ણ તમારા દરેક કાર્યનો હિસાબ રાખે છે. તેઓ તમારા હૃદયમાં વસે છે: ઈશ્વર: સર્વ-ભૂતાનામ હૃદ દેશે અર્જુન-તિષ્ઠતિ (ભ.ગી. ૧૮.૬૧). તેઓ હિસાબ રાખે છે. તમારે કઈક કરવું હતું. "ઠીક છે," કૃષ્ણ કહે છે, "કર." તમારે વાઘ બનવું હતું? "ઠીક છે," કૃષ્ણ કહે છે, "તું વાઘ બન, અને તું પશુનો શિકાર કર અને તાજું રક્ત ચૂસીને, તારી ઇન્દ્રિયોને તૃપ્ત કર." તો કૃષ્ણ તમને તક આપે છે. તેવી જ રીતે, જો તમારે કૃષ્ણ-ભક્ત બનવું છે, કૃષ્ણ ભાવનાભાવિત, અને તેમની સાથે આનંદ માણવો છે, તેઓ તમને સગવડ આપશે. તેઓ તમને બધી જ સગવડો આપશે. તમારે કઈ પણ બનવું છે, તેઓ તમને પૂર્ણ સગવડ આપશે. જો તમે તેમને ભૂલવા માંગો છો, તેઓ તમને એટલી બુદ્ધિ આપશે કે તમે તેમને હંમેશ માટે ભૂલી જશો. અને જો તમારે તેમની સાથે સંગ કરવો છે, તો તેઓ તમને તક આપશે, વ્યક્તિગત સંગ, જેમ કે ગોપીઓ, ગ્વાલ બાળકો, કૃષ્ણ સાથે રમતા."
700220 - ભાષણ સન્યાસ દીક્ષા - લોસ એંજલિસ