GU/700222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણને હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે આધ્યાત્મિક સ્તર ઉપર પ્રગતિ કરવાનો પ્રયાસ કરે છીએ,તો આધ્યાત્મિક સ્તર એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ પણ ચિંતા નહિ.તે આધ્યાત્મિક સ્તર છે.ભૌતિક સ્તર એટલે કે બધા ઇન્દ્રિય તૃપ્તિ પાછળ તીવ્ર ઈચ્છા/આકાંક્ષા કરે છે,બધા લોકો તે આખો દિવસ,અને રાત ખૂબજ મેહનત કરે છે,ઉદ્દેશ્ય છે મૈથુન,રાત્રી ના સમયે.બસ એટલું જ.ઇન્દ્રિય તૃપ્તિ."
700222 - ભાષણ - લોસ એંજલિસ