GU/700222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:34, 18 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે આધ્યાત્મિક સ્તર ઉપર પ્રગતિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તો આધ્યાત્મિક સ્તર એટલે કે ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ પણ ચિંતા નહીં. તે આધ્યાત્મિક સ્તર છે. ભૌતિક સ્તર મતલબ દરેક વ્યક્તિ ઇન્દ્રિય તૃપ્તિ પાછળ તીવ્ર ઈચ્છા કરે છે, બધા લોકો, તેઓ આખો દિવસ અને રાત ખૂબજ મેહનત કરે છે, ઉદ્દેશ્ય છે મૈથુન, રાત્રી ના સમયે. બસ એટલું જ. ઇન્દ્રિય તૃપ્તિ."
700222 - ભાષણ - લોસ એંજલિસ