GU/700421 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન કહે છે કે,'જો તું મારા પ્રતિ શરણાગત થઈશ,બીજા બધા વસ્તુઓને છોડીને,ત્યારે હું તારો ભાર સંભાળીશ".માં શુચઃ'ચિંતાની કોઈ પણ જરૂર નથી'.તો અમે પણ ભગવદ્ ગીતાના તે જ સિદ્ધાંત શિખવાડે છીએ,કે 'ચાલો કૃષ્ણને શરણાગત થઈએ'.અને પદ્ધતિ ખૂબજ સરળ છે.તમે માત્ર કૃષ્ણના નામ નો જાપ કરો,હરે કૃષ્ણ"
700421 - Lecture Lord Buddha's Appearance - લોસ એંજલિસ